News Continuous Bureau | Mumbai કલયુગના ભગવાન હનુમાનને પ્રસન્ન ક્રવા લોકો વિવિધ ઉપાયો કરે છે. મંગળવાર અને શનિવારે હન્નુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસો ભગવાન હનુમાનના કહેવાય છે. એવું કહેવાય છે કે જો તમે મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરીને પ્રસન્ન કરો છો, તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાને પ્રસન્ન કરવા માટે લોકો… Continue reading શું તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ ભોગ જરુર ચઠાવો, હનુમાન દાદા તરત જ ભક્તોની મનોકામના સાંભળે છે
Tag: હનુમાનજી
આજે છે દાદાનો જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિ: ત્યારે જાણો મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…
News Continuous Bureau | Mumbai આજે હનુમાન જયંતિ છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે બજરંગબલીની વિશેષ પૂજા કરવાથી સમસ્યાઓ તો દૂર થાય જ છે, સાથે ઈચ્છિત પરિણામ પણ મળે છે. આ દિવસે કેટલાક ચમત્કારી ઉપાયો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાન જયંતિ ના શુભ સમય અને… Continue reading આજે છે દાદાનો જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિ: ત્યારે જાણો મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…
માત્ર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન નથી થતા, આ વાતોનું પણ ધ્યાન રાખવું પડશે
News Continuous Bureau | Mumbai હિન્દુ ધર્મમાં, દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજાના દિવસો છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી અને વિશેષ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસોમાં હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોને કષ્ટોમાંથી… Continue reading માત્ર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન નથી થતા, આ વાતોનું પણ ધ્યાન રાખવું પડશે
