ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 5 જુલાઈ 2021 સોમવાર ટ્યૂશન ફી સહિત તમામ શૈક્ષણિક ફીમાં 50 ટકા નહીં, પણ સંપૂર્ણ માફી તથા અન્ય માગણીઓ સાથે સોમવારે મુંબઈમાં આઝાદ મેદાનમાં ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉચ્ચ તંત્ર શિક્ષણપ્રધાન ઉદય સાંમતે હજી 29 જૂનના જ શૈક્ષણિક ફી માફી કરવા સંદર્ભની જાહેરાત કરી… Continue reading વિદ્યાર્થીઓને કેમ કરવાં પડ્યાં આઝાદ મેદાનમાં ધરણાં? સરકાર પાસે વિદ્યાર્થીઓએ શું કરી માગણી; જાણો વિગત
