News Continuous Bureau | Mumbai આજે અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે ગુરુવારે સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં બે…
ahemdabad
-
-
વધુ સમાચાર
મોટી દુર્ઘટના ટળી! અમદાવાદથી લખનઉ જતી આ ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 54 લોકો હતા સવાર; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનું આજે એકાએક નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 7074 અમદાવાદથી નાગપુર થઈને…
-
રાજ્ય
ખાનગી યુનિર્સટીઓને લાલ જાજમ પાથરી ગુજરાત સરકારે આપ્યું આમંત્રણ, આ ખાનગી કંપનીને અમદાવાદમાં યુનિવર્સિટી સ્થાપવાની આપી મંજૂરી.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ગુજરાત રાજ્ય ખાનગી યુનિવર્સિટી એક્ટ, 2009 હેઠળ યુનિવર્સિટીની સ્થાપના માટે ગુજરાત રાજ્ય વિધાનસભાએ સર્વાનુમતે એક બિલ પસાર કર્યો…
-
વેપાર-વાણિજ્ય
નવા નાણાકીય વર્ષે જ CNG વાહન ચાલકોને લાગ્યો મોટો ઝટકો, અદાણી ગેસે ભાવમાં એક ઝાટકે કર્યો આટલા રૂપિયાનો તોતિંગ વધારો; જાણો નવા ભાવ
News Continuous Bureau | Mumbai નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જનતાને મોટો ઝટકો લાગ્યો છે. આજે અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક…
-
રાજ્ય
યુદ્ધના સમયે જાનહાનિ ટાળવા અનોખો પ્રયાસ, ગુજરાતના આ શહેરના વૈજ્ઞાનિકે શોધ્યુ ન્યૂક્લિયર રેડિએશન પ્રુફ બંકર; જાણો તેની ખાસિયતો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 04 માર્ચ, 2022, શુક્રવાર, યુદ્ધમા હવે બોમ્બ અને ગોળીઓની સાથે ન્યુક્લિયર અને બાયોકેમિકલ હથિયારોનો ઉપયોગ વધ્યો છે. જે…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022, શનિવાર, ગાંધીનગર કેપીટલ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તા.૨ માર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશને પાંચ મિનિટના બદલે…
-
રાજ્ય
અમદાવાદ બ્લાસ્ટ કેસઃ આટલા આરોપી નિર્દોષ તો આટલા દોષિત જાહેર, આવતી કાલે સજા સંભળાવાશે. જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022 મંગળવાર. બહુચર્ચિત 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અમદાવાદ સ્પેશિયલ…
-
મુંબઈ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન હવે આ સ્ટેશન સુધી દોડશે. જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 23 ડિસેમ્બર 2021 ગુરુવાર. પ્રવાસીઓની લાંબા સમયથી થઈ રહેલી માંગણીને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 20 ડિસેમ્બર 2021 સોમવાર. તહેવારોમાં થનારી ભીડને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી હાઈ સ્પીડ ટ્રેન તેજસ…
-
જ્યોતિષ
જય માતાજી! અમદાવાદમાં ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ તા. ૧૧ થી ૧૩ ડિસેમ્બર સુધી યોજાશે, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 9 ડિસેમ્બર 2021 ગુરુવાર. મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય ૯ શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા-…