News Continuous Bureau | Mumbai Ahoi Ashtami: હિન્દુ ધર્મમાં ( Hinduism ) દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની ( kartik krishna paksha ) અહોઈ અષ્ટમીના રોજ અહોઈ અષ્ટમી વ્રત ( Ahoi Ashtami Vrat ) ઊજવવામાં આવે છે. આ વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ વખતે આ વ્રત 5 નવેમ્બર, રવિવારના રોજ ઊજવવામાં આવશે. આ દિવસે માતાઓ તેમના બાળકોના સુખ, સુખી જીવન,… Continue reading Ahoi Ashtami: ક્યારે છે અહોઈ અષ્ટમી? જાણો પૂજા વિધિ, શુભ સમય અને વ્રતના મહત્ત્વ વિશે.
