• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - amarnath yatra - Page 3
Tag:

amarnath yatra

જ્યોતિષ

અમરનાથ યાત્રા નું રજીસ્ટ્રેશન તત્કાળ બંધ કરવામાં આવ્યું. હવે ક્યારે શરૂ થશે? કોઈ ગેરંટી નથી…

by Dr. Mayur Parikh April 23, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

શુક્રવાર

દેશભરમાં કોરોના ની તકલીફ વચ્ચે અમરનાથ યાત્રા શરૂ થવાની છે. આ યાત્રા સંદર્ભે પહેલાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું. જોકે હવે શ્રાઈન બોર્ડે નવો નિર્ણય લીધો છે. શ્રાઈન બોર્ડ એ તત્કાળ પ્રભાવથી નવા રજીસ્ટ્રેશન બંધ કર્યા છે. પોતાના સંદેશમાં શ્રાઈન બોર્ડે જણાવ્યું કે દેશભરમાં કોરોના ની પરિસ્થિતિ બહુ ઝડપથી વણસી રહી છે. આ કારણે અત્યારે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવે છે. તેમણે વાતની સ્પષ્ટતા નથી કરી કે હવે રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે.

પાવનધામ કોરોના સેન્ટર મામલે જોરદાર રાજકારણ : ધરણા કર્યા ગોપાલ શેટ્ટીએ અને ઉદ્ઘાટન કર્યું અસલમ શેખે.
 

April 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

કોરોના કાળ વચ્ચે ઘર બેઠા કરો અમરનાથના ના દર્શન, જુઓ બાબા બર્ફાનીની આ વર્ષની તસ્વીર  

by Dr. Mayur Parikh April 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 19 એપ્રિલ 2021.

સોમવાર

કોરોનાકાળ વચ્ચે બાબા બર્ફાની એટલે કે અમરનાથના દર્શન માટે 28 જૂનથી યાત્રા શરૂ થવા જઈ રહી છે. ત્યારે શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં શિવલિંગ પૂર્ણ આકારમાં જોવા મળી રહ્યું છે. જેનું કદ પહેલા કરતા વધારે મોટું છે.

આ ગુફા મંદિર 3880 મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જેના માટે 56 દિવસની યાત્રાપહલગામ અને બાલટાલના રૂટથી 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટે સમાપ્ત થશે. 

માસ્ક વગર ફરતા લોકોને હવે પોલીસ અને સ્પેશિયલ કોર્ટ સિવાય આ સરકારી કર્મચારી પણ પકડી શકશે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ કાશ્મીરમાં હિમાલયના અમરનાથ ગુફાના મંદિર વાર્ષિક યાત્રા માટેની નોંધણી 1 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. 

 

April 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

કોરોના ના ખતરા વચ્ચે અમરનાથ યાત્રા આ તારીખ થી શરુ થશે. લોકો આ રીતે રજીસ્ટ્રરેશન કરાવી શકશે. જાણો વિગત

by Dr. Mayur Parikh March 31, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ  કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.

    કોરોના ના વધતા પ્રકોપ વચ્ચે બાબા બર્ફાનીના શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. 28 જૂન 2021 થી શરૂ થતી અમરનાથ યાત્રા નું બુકિંગ આવતીકાલથી શરૂ થવાનું છે.


    શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના સીઇઓ એ હિંદુ ધર્મ આચાર્ય સભા અને અખાડા પરિષદને આ પવિત્ર યાત્રા માં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું છે.
     કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરફથીહરિદ્વાર સ્થિત સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજ અને સ્વામી નરેન્દ્ર ગિરિજી મહારાજ ને આમંત્રણ આપ્યું હતું. 28 જૂન 2001 20 થી 22 ઓગસ્ટ 2021 એટલે કે 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો, તેમજ સંતોનો દર્શનાર્થે આવવાની શક્યતાઓ છે.
    ઉલ્લેખનીય છે કે કરોના સંકટ સમયે પણ થનારી અમરનાથ યાત્રા ની બુકિંગ ની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે યાત્રા બાલતાલ અને પહેલગામ બંને રૂટથી  શરૂ થશે તેમજ પંજાબ નેશનલ બેંકની 316 બ્રાન્ચ, જમ્મુ કાશ્મીર બેંક ની 90 બ્રાન્ચ અને યસ બેન્ક ની 40 બ્રાન્ચો દ્વારા યાત્રીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.તદુપરાંત www.shriamarnathjishrine.com વેબસાઈટ પર વધારાની જાણકારી પણ મેળવી શકાશે.

March 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

 બર્ફાની બાબાના ભક્તો આ વર્ષે કરી શકશે દર્શન, આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા. જાણો આ યાત્રા કેટલા દિવસ સુધી ચાલશે.

by Dr. Mayur Parikh March 15, 2021
written by Dr. Mayur Parikh

ભોલેના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે આ વર્ષે અમરનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલશે.

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે અમરનાથ યાત્રા ને રદ કરી દેવામાં આવી હતી. 

 

March 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

21 મી જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા.. જાણો દરરોજ કેટલા શ્રદ્ધાળુઓ કરી શકશે આ યાત્રા .

by Dr. Mayur Parikh July 9, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

9 જુલાઈ 2020

હાલમાં ચાલી રહેલી કોવિડ-19 રોગચાળા વચ્ચે હિમાલયમાં દર વર્ષે આયોજિત થતી અમરનાથ યાત્રામા આ વર્ષે મોટા ફેરફારો કરવામાં આવ્યાં છે અને દરરોજ માત્ર  500  યાત્રાળુઓ જ ભગવાન શિવની પવિત્ર ગુફાના દર્શનની કરી શકશે એમ અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થશે.

કોરોના મહામારી ને કારણે આમ તો તમામ ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. પરંતુ,  કેન્દ્રીય મંત્રીઓની મળેલી ઉચ્ચ બેઠકમાં આ વર્ષે કડક નિયમો સાથે યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યાં મેડિકલ guideline નું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આમ બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણવ દેવીના દર્શન પણ શ્રદ્ધાળુઓ કરી શકશે પરંતુ વૈષ્ણવ દેવી માટે શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ જાહેર કરાઇ નથી .

અમરનાથ અને વૈષ્ણવ દેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. જ્યાં 9 હજારથી વધુ કોરોનાના કેસ આવી ચૂક્યા છે. બીજી બાજુ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાયા બાદ આ વર્ષે યાત્રા પ્રથમ વાર જ આયોજિત થઇ છે. આથી બંને યાત્રાઓ દરમિયાન ચાપતો પોલીસ બંદોબસ્ત અને સાથે જ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

July 9, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક