News Continuous Bureau | Mumbai Annapurna ATM : ગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરુ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આ ATM શરુ કરવામાં આવ્યું છે. આ ATM વૃદ્ધો અને અશક્ત લાભાર્થીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જોઈએ, ગુજરાતનું પ્રથમ અનાજ ATM કેવી રીતે પહોંચાડી રહ્યું છે ગરીબો સુધી અનાજ.… Continue reading Annapurna ATM : ગુજરાતના આ જિલ્લામાં શરૂ થયું અન્નપુર્ણા એ.ટી.એમ, જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે
