ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022, બુધવાર, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો હવે અંત નજીક આવ્યો છે ત્યારે કોરોનાના આરંભથી પ્રથમ, બીજી અને તૃતિય લહેરને લીધે જે જે મહામારીનો ભોગ બન્યા હોય તેમજ રોગની શક્યતા કે લક્ષણો હોય તેવા લોકોમાં આ સમયગાળા દરમિયાન અને હજી પણ કેટલાકમાં કોરોનાનો ડર જોવા મળે છે. લોકોના આજ… Continue reading કોરોનાનો સાઈડ ઇફેક્ટ : લોકોમાં સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીના કેસોમાં થયો આટલા ટકાનો વધારો; આ એજ ગ્રુપના પુરૂષોમાં આવા કેસોનું પ્રમાણ વધુ
