ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૯ મે ૨૦૨૧ બુધવાર કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુરના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે સિંગાપુર ભડકી ઊઠ્યું છે. સિંગાપુરની સરકારે ભારતના હાઈ કમિશનને બોલાવી કેજરીવાલના ‘સિંગાપુર વેરિયન્ટ’ પર કરેલા ટ્વીટ વિશે સખત આપત્તિ જતાવી છે. હકીકતમાં… Continue reading દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર સિંગાપુર ભડક્યું; આપ્યું આ નિવેદન, જાણો વિગત…
