ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ ‘મેરા નામ જોકર’, ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથ’ અને ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. ‘તારક મહેતા કા… Continue reading ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના સુપ્રસિદ્ધ એવા આ કલાકાર નું થયું નિધન. જાણો વિગત
Tag: away
કાળમુખો કોરોના ભારતના આ સુપરસ્ટાર ને ગળી ગયો. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી આથમી ગયો.
મિલખા સિંગ નું 91 વર્ષ ની ઉંમરે કોરોના ને કારણે નિધન થયું છે. ૩ જુને તેમની તબિયત બગડતાં તેમને ચંદીગઢની પી.જી.આઇ. માં ભરતી કરવામાં આવ્યા હતા. શુક્રવારે અચાનક તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી અને શુક્રવારે રાત્રે તેમની તબિયત વધુ બગડતાં રાત્રે 11:40 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર… Continue reading કાળમુખો કોરોના ભારતના આ સુપરસ્ટાર ને ગળી ગયો. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી આથમી ગયો.
