News Continuous Bureau | Mumbai Sonu nigam: લોકસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ ના ફૈઝાબાદ સીટ પર ભાજપ ની હાર થઇ છે. રામમંદિર નું નિર્માણ લોકો ને એવું લાગતું હતું કે આ સીટ પર ભાજપ જ જીતશે પરંતુ એવું થયું નહીં રામમંદિર પણ ભાજપ ને બચાવી શક્યું નહીં. આ દરમિયાન, એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું હતું જેમાં ગાયક સોનુ નિગમે… Continue reading Sonu nigam: અયોધ્યાવાસીઓ માટે આવું નિવેદન આપી ફસાયો સોનુ નિગમ, શું ખરેખર ગાયકે કહી હતી આવી વાત? જાણો શું છે હકીકત
