News Continuous Bureau | Mumbai PM Modi Health Projects: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. મુખ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY )માં મોટા વધારા સ્વરૂપે પ્રધાનમંત્રી 70 વર્ષ કે તેથી… Continue reading PM Modi Health Projects: PM મોદી આવતીકાલે રૂ. 12,850 કરોડ મૂલ્યનાં આ ક્ષેત્રની વિવિધ યોજનાઓનો કરશે શિલાન્યાસ, PMJAY અંતર્ગત આરોગ્ય કવચનું કરાવશે વિસ્તરણ.
Tag: Ayushman Bharat Health Infrastructure Mission
Prime Minister: પ્રધાનમંત્રી 3જી ઓક્ટોબરે છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાત લેશે.
News Continuous Bureau | Mumbai Prime Minister: પીએમ NTPCના તેલંગાણા ( Telangana ) સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના ( Super Thermal Power Project ) 800 મેગાવોટ યુનિટને સમર્પિત કરશે; વિવિધ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ( rail infrastructure projects ) પણ સમર્પિત કરશે. પ્રધાનમંત્રી સમગ્ર તેલંગાણામાં 20 ક્રિટિકલ કેર બ્લોકનો શિલાન્યાસ કરશે, જેનું નિર્માણ પ્રધાનમંત્રી – આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (… Continue reading Prime Minister: પ્રધાનમંત્રી 3જી ઓક્ટોબરે છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાત લેશે.
