ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 14 જાન્યુઆરી 2021 વોટ્સએપ ના વિવાદ બાદ ગુગલ પણ ચર્ચામાં આવ્યું છે. પરંતુ વાત બગડે એ પહેલા જ ગુગલે ભારતીય વપરાશકારોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સેંકડો પર્સનલ લોન એપ્લિકેશન રદ્દ કરી છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલે તેના એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પરથી પાંચ ડિજિટલ ધિરાણ ધરતી એપ્લિકેશસને દૂર કરી છે.… Continue reading આખરે ગુગલ જાગ્યું… સેંકડો પર્સનલ લોન એપ્લિકેશનો ને ડિલીટ કરી.. જાણો એપ્લીકેશમાં શું તકલીફ હતી…
Tag: ban
ભારત દેશ ની આ સૌથી જુની અને સૌથી મોભેદાર કંપનીએ કાયદેસર રીતે વોટ્સઅપ ને ગુડબાય કીધું. જાણો વિગત…
ટાટા સ્ટીલે વોટ્સએપની નવી નીતિના વિરોધમાં સત્તાવાર કામ માટે વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ તેના કર્મચારીઓને ગ્રુપ ચેટ માટે વોટ્સએપનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. આ માટે તેના કર્મચારીઓને ઈ-મેલ એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં, કર્મચારીઓને વોટ્સએપ પર કોઈ સંવેદનશીલ માહિતી શેર ન કરવા અને આ એપ પર વ્યવસાયિક મીટિંગો ન કરવા જણાવ્યું છે.… Continue reading ભારત દેશ ની આ સૌથી જુની અને સૌથી મોભેદાર કંપનીએ કાયદેસર રીતે વોટ્સઅપ ને ગુડબાય કીધું. જાણો વિગત…
આ શહેરમાં ૩૧મી ડિસેમ્બરે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આવી ગયો, હવે મુંબઈ નો વારો છે. જાણો વિગત
અમદાવાદ પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ ક્રિસમસ ના દિવસો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ રીતે મુંબઈ શહેરમાં પણ ૩૧મી ડિસેમ્બરે તેમજ ક્રિસમસના દિવસે ફટાકડા નહીં ફોડવા સંદર્ભે મહાનગરપાલિકા નિર્ણય લેશે સૂત્રોના જણાવ્યા મુજબ 25 તારીખ થી 31 તારીખ સુધી મુંબઈ શહેરમાં ફટાકડા ફોડવા પર બેન લાગશે
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લદાયો.. પરંતુ આ વિમાની સેવા ચાલુ રહેશે.. જાણો વિગતે..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 26 નવેમ્બર 2020 ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના અવરજવર પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. પરંતુ આ સમય દરમિયાન વંદેભારત મિશન અંતર્ગત જતી ફ્લાઇટ્સ ચાલુ રહેશે. અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દેશમાં કોરોનાના વધતા… Continue reading આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લદાયો.. પરંતુ આ વિમાની સેવા ચાલુ રહેશે.. જાણો વિગતે..
ભારત સરકારે વધુ ૪૪ જેટલી ચાઈનીઝ એપ્લીકેશન બેન કરી. જાણો કેવા પ્રકાર ની હતી એપ અને શા માટે બેન કરી…
શ્રીલંકામાં પણ ગૌહત્યા પર પ્રતિબંધ. મહિન્દ્રા રાજપક્ષે સરકારનો મહત્વનો નિર્ણય. વાંચો શા માટે ગૌહત્યા પર પ્રતિબંધ મુકાયો..
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 10 સપ્ટેમ્બર 2020 શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેની સરકારે પોતાના દેશમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજપક્ષે કહ્યું છે કે 'સરકાર ટૂંક સમયમાં તેના પર સંસદમાં બિલ લાવશે. બિલ પર લાંબા સમયથી વિચારણા કરવામાં આવતી હતી પરંતુ, કાયદો બની શક્યો નથી. જો કે, દેશમાં ગાયનું માંસ ખાવા પર કોઈ પ્રતિબંધ… Continue reading શ્રીલંકામાં પણ ગૌહત્યા પર પ્રતિબંધ. મહિન્દ્રા રાજપક્ષે સરકારનો મહત્વનો નિર્ણય. વાંચો શા માટે ગૌહત્યા પર પ્રતિબંધ મુકાયો..
