• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
News Continuous Bureau | Mumbai
keep your memories alive
Home - ban - Page 9
Tag:

ban

વેપાર-વાણિજ્ય

RBIએ વધુ એક બેન્ક પર લગાવ્યો અંકુશ, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા; આ છે કારણ

by Dr. Mayur Parikh December 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.

ભારતીય રિઝર્વ બેન્કે નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ પર કેટલાક અંકુશ લગાવ્યા છે. 

આ અંકુશો અંતર્ગત બેન્કના ગ્રાહકો માટે પોતાના ખાતામાંથી નાણાં ઉપાડવાની મર્યાદા 10,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. 

સાથે જ બેન્ક તેમની મંજૂરી વિના ન તો કોઈ લોન કે એડવાન્સ આપશે તેમ જ તે કોઈ દેવું રિન્યુ નહીં કરે.  

આ ઉપરાંત અમુક પ્રકારનું બેંક રોકાણ કરવું, કોઈ પ્રકારની જવાબદારી લેવી, ભરપાઈ અને સંપત્તિઓનું ટ્રાન્સફર કે વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.

કહેવામાં આવી રહ્યું છે કે બેન્કની ખરાબ નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રિય બેન્કે આ પગલું ભર્યું છે.

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત આ અંકુશ 6 ડિસેમ્બર 2021ના કામકાજના કલાકોની સમાપ્તિના 6 મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે અને તેમની સમીક્ષા કરવામાં આવશે.

December 8, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કોરિયામાં સરમુખત્યારશાહીની હદ પાર; લેધરનું જેકેટ નાગરિકો નહિ પહેરી શકે; તેની પાછળ આવું છે કારણ…

by Dr. Mayur Parikh November 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

શુક્રવાર

ઉત્તર કોરિયા વિચિત્ર નિયમો અને કાયદાઓને હંમેશા લઈને ચર્ચામાં રહે છે. ત્યાં એવા નિયમો છે જે વિશ્વના અન્ય કોઈ દેશમાં જોવા મળતા નથી. ત્યાંના લોકો માટે બીજી બધી વાતોમાં ભલે આઝાદી ભલે ન હોય, પરંતુ પોતાની પસંદગીના કપડાં પહેરવાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાના લોકોને લેધર જેકેટ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે બાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે.

 આ દેશમાં કોઈ લેધર ટ્રેન્ચ કોટ વેચશે નહીં, ન તો કોઈ તેને ખરીદશે અને પહેરશે. હકીકતે આ દેશમાં ચામડાના કોટની આયાત કરવામાં આવી રહી હતી અને તે પણ ચીનથી. આ દેશના લોકોને પણ આવા કોટ ખૂબ પસંદ હતા અને લોકો તેને પહેરતા પણ હતા, પરંતુ થોડા સમય પછી સાંભળવા મળ્યું કે હવે ત્યાંના લોકો આવા કોટ પહેરી નહિ શકે.

સરકારે કોરોનાનો મૃત્યુઆંક ભલે ૧૦ હજાર આપ્યો, અમારા કાર્યકર્તાઓનો સર્વે પ્રમાણે મોત નો આંકડો વધારે છેઃ રાહુલ ગાંધી

મળેલી જાણકારી અનુસાર ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને વર્ષ 2019માં એક ઈવેન્ટ દરમિયાન ચામડાનો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. ત્યારબાદ આ તસવીરો ત્યાંના નેશનલ ટેલિવિઝન પર પણ વાયરલ થઈ હતી. જ્યારથી કિમ અને તેના સાથીઓએ આ સ્ટાઈલ કેરી કરી છે, લોકો તેમને ફોલો કરવા લાગ્યા છે. આ કોટ ચીનથી મોટી સંખ્યામાં આયાત કરવામાં આવતા હતા. દરમિયાન, ઉત્તર કોરિયા તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે હવે લોકો આવા કોટ પહેરી શકશે નહીં. એક મીડિયાના અહેવાલ મુજબ આવો કોટ પહેરીને કિમ જોંગની નકલ લોકો કરી રહ્યા છે, જે તેમનું અપમાન છે. હવે આ કારણોસર અહીંના લોકો લેધર જેકેટ પહેરી શકશે નહિ.

ઉત્તર કોરિયાની એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે લોકો સરકારના આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છે કારણ કે તેમને આ કોર્ટ ફેશનેબલ કપડા તરીકે પસંદ હતો, પરંતુ હવે અહીંના લોકો આવા કોટ પહેરતા નથી અને કોઈ તેને વેચતું નથી.

November 26, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઇંડાની લારી અંગેનો નિર્ણય જંગલની આગની જેમ ફેલાયો, રાજકોટ બાદ હવે આ કોર્પોરેશને પણ લગાવ્યો પ્રતિબંધ; આજથી થશે અમલીકરણ 

by Dr. Mayur Parikh November 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021

મંગળવાર.

ગુજરાતમાં એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની જાહેરમાં લાગતી લારીઓ પર પ્રતિબંધ લગાવી રહી છે. 

રાજકોટ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહીં લગાવવા અંગેનો નિર્ણય લીધો છે. 

શહેરમાં આજથી રોડ પર ઉભી રહેતી નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ હાથ ધરાશે. 

સાથે જ દુકાનોમાં જે  રીતે મટન લટકતા હોય છે તેને પણ હવે તે સ્થિતિમાં રાખી નહીં શકાય. મટનને પેકિંગમાં જ રાખવા પડશે.

મ્યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની સોમવારે યોજાયેલી બેઠકમાં ઉપરોક્ત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

November 16, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
દેશ

સરહદ પર તણાવ વચ્ચે ભારતનો જડબાતોડ જવાબ, ચીન સહિત આ દેશોના ટૂરિસ્ટને હવે નહીં મળે ઇ-વીઝા; અન્ય 152 દેશોને મળશે આ લાભ

by Dr. Mayur Parikh November 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

ગુરુવાર.

સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ભારતે ચીનના નાગરિકોને ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા નહીં આપવાનો નિર્ણય લીધો છે. 

આ ઉપરાંત કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબના નાગરિકોને પણ હવે ભારત ઈ વિઝા નહીં આપે. 

જો કે તાઈવાન, વિયેતનામ, સિંગાપુર અને અમેરિકા સહિત 152 દેશોના નાગરિકો હજુ પણ ઈ વિઝા લઈ શકશે.

એક અહેવાલ મુજબ અગાઉ ભારતે 171 દેશોના નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપી હતી.

કહેવાય છે કે પીપલ્સ લિબરેશન આર્મી સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. 

ઉત્તરાખંડના જોવાલાયક સ્થળોને છોડીને, એકવાર મિત્રો સાથે આ ઓફબીટ સ્થળોને ને તમારા પ્લાન માં કરો સામેલ; જાણો તે જગ્યા વિશે

November 11, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
દેશ

By Election Result 2021: પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને ચૂંટણી પંચે આ ન કરવાનો આપ્યો આદેશ, જાણો વિગત

by Dr. Mayur Parikh November 2, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

મંગળવાર. 

દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 30 ઓક્ટોબરે લોકસભાની ત્રણ બેઠકો અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. 

આ દરમિયાન ચૂંટણી પંચે પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને લઈ મોટી જાહેરાત કરી છે કે વિજેતા ઉમેદવાર વિજય સરઘસ નહીં કાઢી શકે.  

વિજેતા ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિ સાથે જવા માટે મંજૂરી આપવામાં આવેલા 2બે વ્યક્તિઓને સંબંધિત રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આસામની પાંચ, પશ્ચિમ બંગાળની ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયની ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનની બે-બે અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની એક-એક સીટ માટે વિધાનસભા પેટાચૂંટણી આયોજિત કરી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પર એક પછી એક પનોતી, હવે અજીત પવારની આટલા કરોડની સંપત્તિ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરશે જપ્ત; જાણો વિગતે

November 2, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભારે માલવાહકોને થાણે-નવી મુંબઈમાં પ્રતિબંધને લીધે માલપરિવહન પર રોક, શું વ્યવસાય પર થશે અસર? જાણો વિગત

by Dr. Mayur Parikh September 29, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મંગળવારે શરૂ થયેલા અવિરત વરસાદથી ખાડાઓ ભરવાનું કામ લગભગ અટકી ગયું છે. જેના કારણે ભારે માલવાહકોને મહારાષ્ટ્ર અને મુંબઈના મહત્વના સ્ટોરેજ હબ ભિવંડી ખાતેના વેરહાઉસિંગ સેન્ટરમાં જવા અને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ઉરણના જવાહરલાલ નહેરુ પોર્ટથી આ વેરહાઉસ અને તેનાથી આગળના કરોડો રૂપિયાના માલની આયાત અને નિકાસ પર અસર પડી છે. થાણે અને નવી મુંબઈમાં આ ભારે પરિવહન શરૂ કરો, નહીં તો ગુરુવારથી રાતના સમયે ભારે ટ્રાફિક જામ થઈ જશે. આનાથી સરકારી એજન્સીઓને મૂંઝવણ પણ થઈ છે. 
ખાસ કરીને નવી મુંબઈમાં જેએનપીટી રાજ્યની બહાર  કાર્ગો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં દરરોજ લગભગ 14,000 કન્ટેનરમાં આયાત અને નિકાસ કરવામાં આવે છે.  અગાઉ, થાણે હેવી વ્હીકલ્સની મદદથી 12 કન્ટેનરમાં 64 ટકા સામાન આ પટ્ટામાં બપોરે 12 થી 4 અને  રાત્રે 11 થી સવારે 5 સુધી મંજૂરી આપવામાં આવી હતી. ખાડાઓના કારણે ટ્રાફિક જામ થાય છે.

મહારાષ્ટ્રના જળગાવમાં રાતે નીકળતા ભૂતથી લોકો કેટલાક દિવસથી ભયભીત હતા;  આ ભૂતો હવે કેદ થઈ ગયા છે. જાણો કઈ રીતે ખૂલ્યું ભૂતનું રહસ્ય

આથી શનિવારે વાલી મંત્રી એકનાથ શિંદેએ એક બેઠક યોજી હતી. બેઠક દરમિયાન નવી મુંબઈથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જ પરવાનગી આપવામાં આવી છે.

બોમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મેનેજિંગ કમિટી મેમ્બર અભિષેક ગુપ્તાએ એક મીડિયાહાઉસને કહ્યું હતું કે,
'ભારે વાહનો પર પ્રતિબંધને લીધે અર્થતંત્ર પર અસર પડશે. પરિવહન દરમાં વધારો થયો છે. ભારે વાહનો માટે લેવાયેલો નિર્ણય પાછો લેવો જોઈએ. 

ટ્રાન્સપોર્ટરોનો આક્રોશ 

સમયની મર્યાદાઓથી માલ માટે જવાહરલાલ નહેરુ પોર્ટ સુધી પહોંચવું મુશ્કેલ બને છે. તેથી, તેના પર લાખો રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે. આ 6 કલાક દરમિયાન રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી, હજારો કન્ટેનર એક જ સમયે નીકળી જાય છે. પરિણામે રાત્રે પણ ટ્રાફિક જામ રહે છે. નવી મુંબઈથી થાણે પહોંચવામાં ડ્રાઈવરોને સાત કલાક લાગે છે.

મહારાષ્ટ્ર હેવી વ્હીકલ એન્ડ ઇન્ટરસ્ટેટ કન્ટેનર ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખ પ્રવીણ પેથાંકરે પણ મીડિયાહાઉસને કહ્યું હતું કે, “ટ્રાફિક જામ માટે માલવાહકોને જવાબદાર ઠેરવવું ખોટું છે. માત્ર સાત કલાક માટે માલપરિવહનને મંજૂરી આપવાનો શું મતલબ? તેથી ગુરુવારથી અમે માલપરિવહન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 10 જુદી-જુદી સંસ્થાઓના લગભગ 4,000 સભ્યો આ બંધમાં ભાગ લે તેવી અપેક્ષા છે.”

September 29, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
દેશ

કેનેડાએ ભારતથી આવતી આ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો, જાણો કયારથી થશે શરુ?

by Dr. Mayur Parikh September 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર   

કેનેડાએ પાંચ મહિના પછી ભારતથી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 

એરલાઇન કંપની કેનેડા આજથી બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટસ શરૂ કરી શકે છે. તેજ સમયે ભારતની સરકારી કંપની એર ઈન્ડીયા 30 સપ્ટેમ્બરથી તેની ફલાઈટસ શરુ કરી શકે છે.

જો કે, સાવચેતીના પગલાંની કાળજી લેવી જરૂરી છે. મુસાફરોએ કેનેડાની સીધી ફ્લાઇટ પકડવા માટે દિલ્હી એરપોર્ટ પર માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી આપવામાં આવેલ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં કોવિડની બીજી લહેર દરમિયાન કેનેડાએ ભારત આવવા -જવાની તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. 

September 27, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
IRCTC Announces International Tour Package to Bali: Price, Itinerary, Dates, and More
દેશ

અરે વાહ! હવે આ દેશના રસ્તા ભારત માટે ખુલ્યા. તમામ ફ્લાઇટ અને બીજા માર્ગો શરૂ. જાણો વિગત.

by Dr. Mayur Parikh September 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર 

વૈશ્વિક કોરોના મહામારી શરૂ થયા બાદ બધા દેશોએ પોતાની સીમા પર તાળા લગાવ્યા હતા. હવે ઘણા દેશો પોતાની સીમા ખોલી રહ્યા છે. કેનેડા સરકારે પણ તેની સરહદ પર લગાવેલા પ્રતિબંધ હટાવી લીધા છે. ભારતથી કેનેડા જનારા લોકો આ સારા સમાચાર છે.

 

કેનેડાએ ભારતથી આવનારી બધી જ ડાયરેક્ટ કમર્શિયલ અને પ્રાઇવેટ પેસેન્જર ફ્લાઇટ ઉપરથી પ્રતિબંધ હટાવવા માટે મંજૂરી આપી દીધી છે. 

ઓનલાઇન ભણાવો પણ આવી લત છોડાવો. શિક્ષણ વિભાગે બાળકો સંદર્ભે આ નિર્દેશ આપ્યા

કેનેડાનો પ્રવાસ કરતાં પહેલાં પ્રવાસીઓએ પ્રવાસના ૧૮ કલાક પહેલાં દિલ્હી એરપોર્ટ પરની જેનેસ્ટ્રીંગ પ્રયોગશાળામાંથી કરાવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે. 

પૂર્ણ રસીકરણ થયેલા પ્રવાસીઓએ સંબંધિત જાણકારી અરાઈવકેન મોબાઇલ એપ કે વેબસાઈટ ઉપર અપલોડ કરવી પડશે. જે આ જાણકારી નહીં આપે તેને પ્રવેશ નહીં મળે.

September 26, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ચાલાક ડ્રેગન ચીનને વધુ એક ઝટકો! એમેઝોને આટલી બધી ચાઈનિઝ બ્રાન્ડ્સ પર કાયમ માટે મૂક્યો પ્રતિબંધ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh September 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

સોમવાર

દિગ્ગજ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોને  ચીનને 404 વોટનો ઝટકો આપ્યો છે. 

એમેઝોને 600 ચીની બ્રાન્ડ્સને તેની સાઇટ પરથી કાયમ માટે પ્રતિબંધિત કરી દીધી છે. 

એક અહેવાલ મુજબ, આ બ્રાન્ડને કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે કારણ કે આ લોકોએ એમેઝોનની સમીક્ષા નીતિ સાથે ચેડા કર્યા હતા અને તે કંપનીને સ્વીકાર્ય નહોતું. 

ઉલ્લેખનીય છે કે એમેઝોન તેની યોજનાઓ અને નિયમો વિશે ખૂબ જ કડક છે અને જો કોઈ બ્રાન્ડ આ નિયમોની વિરુદ્ધ કામ કરે છે, તો એમેઝોન તેને સજા કરવામાં પાછું પડતું નથી. 

મુંબઈના નાગરિકો દૂષિત પાણીથી હેરાન છે અને પાલિકાનો દાવો છે કે એક ટકાથી ઓછું પાણી દૂષિત

September 20, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કરનાલમાં આજે ખેડૂત મહાપંચાયત, હરિયાણા સરકારે સાવચેતીના પગલાં રૂપે આ પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી

by Dr. Mayur Parikh September 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021 

મંગળવાર

ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત અનેક જગ્યાઓ પર ખેડૂત મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે. 

ખેડૂતોએ હરિયાણાના કરનાલમાં 7 સપ્ટેમ્બર એટલે કે આજરોજ મહાપંચાયત બોલાવી છે. 

હરિયાણા સરકારે કરનાલ, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ અને પાણીપત જિલ્લામાં મંગળવારે મધ્યરાત્રીના 11:59 સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. 

કરનાલ જિલ્લામાં શાંતિ અને સાર્વજનિક વ્યવસ્થાની કોઈ પણ ગડબડીને રોકવા માટે મોબાઈલ ઈન્ટનેટ સેવાઓ એસએમએસ સેવા, ડોંગલ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આ સાથે જ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.

જીવતા રહેશો તો ગણેશોત્સવ બીજી વાર મનાવી શકશો; મુખ્ય પ્રધાનને લાદ્યું જ્ઞાન; જાણો રાજકીય પક્ષોને આપી શી શિખામણ

September 7, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
News Continuous Bureau | Mumbai
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક