• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - birthday celebration
Tag:

birthday celebration

મનોરંજન

અનોખી રીતે ઉજવવામાં આવશે અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ–વિશેષ ફિલ્મ ફેસ્ટિવલ ની થઇ જાહેરાત-અભિનેતા ની આ ફિલ્મો થશે થિયેટરો માં રિલીઝ 

by Dr. Mayur Parikh October 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના(Bollywood) દિગ્ગજ અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) આ મહિનાની 11મી તારીખે તેમનો 80મો જન્મદિવસ ઉજવવા(Birthday Celeberation) જઈ રહ્યા છે. ફિલ્મોની દુનિયામાં અડધી સદી પૂરી કરનાર આ મેગાસ્ટારે(Megastar) અત્યાર સુધીમાં 200 જેટલી ફિલ્મો કરી છે. આમાંથી ઘણી બ્લોકબસ્ટર હતી અને કેટલીક બોક્સ ઓફિસ(Box Office) પર સુપર હિટ સાબિત થઈ હતી. 1969 થી 2022 સુધી બોલિવૂડ પર રાજ કરનાર ‘શહેનશાહ’ને(Shahenshah) ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા છે. પરંતુ, આ વખતે તેમના સન્માનમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના 80માં જન્મદિવસ નિમિત્તે એક ફિલ્મ ફેસ્ટિવલનું(film festivals) આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરવા માટે, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને(Film Heritage Foundation) 8 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ચાર દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. ફેસ્ટિવલ દરમિયાન તેમની 11 ફિલ્મો ભારતના 17 શહેરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. જે ફિલ્મોનું પ્રીમિયર થશે તેમાં ‘ડોન(Don)’, ‘કાલા પથ્થર’(kala Pathar), ‘કાલિયા(kaliya)’, ‘કભી કભી(kabhi kabhi')’, ‘અમર અકબર એન્થોની’('Amar Akbar Anthony), ‘નમક હલાલ’, ‘અભિમાન’, ‘દીવાર’, ‘મિલી’, ‘સત્તે પે સત્તા’ અને ‘ચુપકે ચુપકે’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈના જુહુમાં PVR સિનેમામાં અમિતાભ બચ્ચનની યાદગાર વસ્તુઓનું એક વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવશે. એસએમએમ ઔસજા(SMM Ausja) દ્વારા આયોજન કરવામાં આવશે.સેલિબ્રેશન વિશે પોતાના વિચારો શેર કરતાં અમિતાભ બચ્ચને કહ્યું, "મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એવો દિવસ જોઈશ કે જ્યારે મારી શરૂઆતની કારકિર્દીની ફિલ્મો એકસાથે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ(cinemas Release) થશે. આ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને PVR વચ્ચેનો સહયોગ છે. એક નોંધપાત્ર પહેલ. તે માત્ર મારા કામને જ નહીં પરંતુ તે સમયના મારા દિગ્દર્શકો, સાથી કલાકારો અને ટેકનિશિયનના કામને પણ ઓળખ આપશે.આ ઘટનાનું કારણ એ યુગમાં પાછા ફરવાનું છે જે વીતી ગયો પણ ભૂલાયો નથી. ભારતના ફિલ્મી વારસાને બચાવવા માટે મહત્વપૂર્ણ છે."

આ સમાચાર પણ વાંચો : ફાલ્ગુની પાઠકના ગીત ના રિક્રિએશન ને લઈને ટ્રોલ થયા બાદ સિંગર નેહા કક્કર વધુ એક વાર થઇ ટ્રોલ-જાણો શું છે મામલો 

ફિલ્મ નિર્માતા શિવેન્દ્ર સિંહ(Filmmaker Shivendra Singh) ડુંગરપુર દ્વારા સ્થાપિત બિન-લાભકારી સંસ્થાએ અગિયાર બ્લોકબસ્ટર ફિલ્મોના સંગ્રહનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મો મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદથી લઈને અમદાવાદ, સુરત, બરોડા, રાયપુર, કાનપુર, કોલ્હાપુર, પ્રયાગરાજ અને ઈન્દોર સુધીના શહેરોના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.

 

October 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આજે 72મા જન્મદિવસની ઉજવણી રહેશે અનોખી- આ ચાર અલગ અલગ જગ્યાએ આપશે હાજરી- જાણો તેમના ભરચક કાર્યક્રમ વિશે

by Dr. Mayur Parikh September 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

SCO સમિટમાં(SCO Summit) હાજરી આપ્યા બાદ સમરકંદથી(Samarkand) નવી દિલ્હી પાછા ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી(Celebrate birthday) રહ્યા છે. જોકે તેમના જન્મદિવસે પણ તેઓ એકદમ વ્યસ્ત હશે. કારણ કે તેઓ ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

આજે દિવસ દરમિયાન તેઓ ચાર અલગ-અલગ જગ્યામાં કાર્યક્રમમાં જોડવાના છે, તેમના ભાષણોમાં વન્યજીવન અને પર્યાવરણ(Wildlife and Environment), મહિલા સશક્તિકરણ(Women Empowerment), કૌશલ્ય અને યુવા વિકાસ(Skills and Youth Development) અને આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રકચર(Infrastructure) જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે એવું માનવામાં આવે છે.

 આ સમાચાર પણ વાંચો : એક મંચ પર હશે ભારત-પાકિસ્તાનના PM- SCO સમિટ પર આખી દુનિયાની નજર- આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

આજે સૌથી પહેલા તેઓ ચિત્તાઓના ભારત આવવાના ઐતિહાસિક અવસર પર દેશને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ મધ્ય પ્રદેશમાં વુમેન્સ સેલ્ફ હેલ્પ ગ્રુપ કોન્ફરન્સમાં(Women's Self Help Group Conference) ભાષણ આપશે.

વિશ્વકર્મા જયંતિ નિમિત્તે(occasion of Vishwakarma Jayanti) IIT ના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત યોજાઇ રહેલા દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન વિદ્યાર્થીઓને સંબોધન કરશે. વિદ્યાર્થીઓને વડાપ્રધાનના કૌશલ્ય અને ઉચ્ચ કૌશલ્ય પર ભાષણ સાંભળવા મળશે. તેઓ નેશનલ લોજિસ્ટિક પોલિસી(National Logistic Policy) લોન્ચ કરશે. ચાર ઘટનામાંથી બે ઘટનાઓ તદન અનોખી માનવામાં આવે છે કારણે તેમના જન્મદિવસ ભારતીય વન્યજીવમાં ચિત્તાઓનું ફરી આગમન થઈ રહ્યું છે. નામિબિયાથી (Namibia) ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાને આ દાયકાની વન્યજીવન માટે સૌથી મોટી ઘટના તરીકે જોવામાં આવે છે.

મધ્ય પ્રદેશના(Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં(Kuno National Park) જયારે ચિત્તા ફરી લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે વડા પ્રધાન પોતે પ્રત્યક્ષ રીતે ત્યાં હાજર રહેવાના છે. આ ચિત્તાઓ ખાસ ચાર્ટર પ્લેન દ્વારા નામિબિયાથી શનિવારે વહેલી સવારના લાવવામા આવ્યા છે. મોદીના હાથે બે ચિત્તાઓને પાંજરામાં છોડવામાં આવવાના છે.

 આ સમાચાર પણ વાંચો : વૃદ્ધાવસ્થાની નો ટેન્શન – આ સરકારી યોજનામાં કરો રોકાણ-દર મહિને મળશે 9 હજાર રૂપિયા પેન્શન

અહીં ઉલ્લેખનીય છે કે 2014માં મોદીએ તેમના 64મો જન્મદિવસ ગુજરાતમાં પોતાના માતા હીરાબાના આર્શીવાદ લીધા હતા અને અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિને મહેમાન તરીકે આમંત્ર્યા હતા અને તેમની સાથે ડિનર લીધું હતું.

 

September 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન- PM મોદીના જન્મદિવસે જન્મેલા બાળકોને અપાશે સોનાની વીંટી- જાણો કેટલી હશે કિંમત

by Dr. Mayur Parikh September 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party) તમિલનાડુ (Tamil Nadu) એકમે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(Prime Minister Narendra Modi) જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.

PM મોદીના જન્મદિવસે તમિલનાડુ ભાજપ એકમ નવજાત બાળકોને(Newborn babies) સોનાની વીંટી(Gold ring) નું વિતરણ કરશે. 

ચેન્નાઈમાં (Chennai) સરકારી RSRM હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.

દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની થશે. જેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

એટલું જ નહીં, આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવાની પણ યોજના છે.

આ સમાચાર પણ વાંચો :  એક મંચ પર હશે ભારત-પાકિસ્તાનના PM- SCO સમિટ પર આખી દુનિયાની નજર- આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

September 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક