News Continuous Bureau | Mumbai ભાજપ(BJP) જેનું નેતૃત્વ કરે છે એ NDA ઉમેદવારના(NDA candidate) દ્રૌપદી મુર્મૂનું(Draupadi Murmu) રાષ્ટ્રપતિ(President)બનવું લગભગ નિશ્ચિત છે. કારણ કે NDA…
bjp
-
-
રાજ્ય
શિંદે જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય કૈલાસ પાટીલે જણાવી આપવીતી- મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સાધ્યું ભાજપ પર નિશાન કહી આ વાત
News Continuous Bureau | Mumbai આજે PCમાં(press conference) શિંદે(Eknath shinde) જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય(MLA) કૈલાસ પાટીલે(Kailash Patil) તેઓ ગુજરાત(Gujarat) કેવી રીતે પહોંચ્યા તેની આખી…
-
રાજ્ય
સંખ્યાબળ વધતાની સાથે જ એકનાથ શિંદે ગ્રુપનો નેગોશિયેશન પાવર પણ વધ્યો- હવે માત્ર રાજ્ય નહીં કેન્દ્રની મોદી સરકારમાં પણ ભાગીદારી રહેશે- જાણો કઈ નવી ફોર્મ્યુલા પર બીજેપી સાથે ચર્ચા થઈ અને શું છે સત્તા વહેંચણીનો નવો ફોર્મ્યુલા
News Continuous Bureau | Mumbai જેમ જેમ એકનાથ શિંદે(Eknath Shinde) અને ધારાસભ્યો(MLAs)નું સમર્થન મળી રહ્યું છે તેમ તેમ હવે ભારતીય જનતા(BJP) પાર્ટી સાથે નેગોશિયેશનની તાકાત…
-
રાજ્ય
ઉદ્ધવ ઠાકરેએ જેવો મુખ્યમંત્રી નો બંગલો છોડ્યો કે તરત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં સાત ફરિયાદો થઈ
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharashtra CM Uddhav Thackeray)ની સમસ્યાઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ તેઓ મુખ્યમંત્રી(CM) છે…
-
રાજ્ય
શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે સામે આ ચોથો બળવો છે- બધાને ઉદ્ધવ સામે વાંકુ પડે છે-અહીં વાંચો તમામ બળવાઓની આખી કથા
News Continuous Bureau | Mumbai શિવસેના(Shiv Sena) સામે એકનાથ શિંદેએ(Eknath Shinde) કરેલો બળવો આ કંઈ પહેલી વખત નથી. આ પહેલા પણ શિવસેનામાં ચાર વખત…
-
રાજ્ય
અહીં વાંચો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધની ખરી કહાણી- ઉદ્ધવે અઢી વર્ષમાં એવું કર્યું કે એકનાથ શિંદે અકળાઈ ગયા
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રની(Maharashtra) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા છે. સૂત્રોના કહેવા મુજબ મુખ્ય પ્રધાન(Chief Minister) ઉદ્ધવ…
-
News Continuous Bureau | Mumbai ભારતીય જનતા પાર્ટી(BJP) અને વિપક્ષે(Opposition) રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે…
-
રાજ્ય
શિવસેનાએ જળગાવમાં ભારતીય જનતા પાર્ટી સાથે જે કર્યું હતું તેની ઝેરોક્ષ કોપી ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં કરી- જાણો શું થયું હતું જળગાવ માં
News Continuous Bureau | Mumbai જળગાવ(Jalgaon) એટલે ભારતીય જનતા(BJP) પાર્ટીના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસે (Eknath Khadse)નો કિલ્લો. અહીં અનેક વર્ષોથી માત્ર ભાજપ સત્તામાં આવે છે. અહીંની…
-
News Continuous Bureau | Mumbai ભારતીય જનતા પાર્ટી (BJP)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે સત્તાની વહેંચણી લગભગ ફાઇનલ થઇ ગઇ હોય તેવું લાગે છે. મળતી…
-
News Continuous Bureau | Mumbai રાષ્ટ્રપતિપદની ચૂંટણી(president election) માટે વિપક્ષ પછી હવે ભાજપ(BJP)ના નેતૃત્વમાં એનડીએ(NDA)એ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપ સંસદીય…