ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૬ એપ્રિલ 2021 સોમવાર મહારાષ્ટ્રમાં ઓક્સિજન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષ થી ભંડોળ આપવામાં આવ્યું …
bjp
-
-
મુંબઈ
પાવનધામ કોરોના સેન્ટર મામલે જોરદાર રાજકારણ : ધરણા કર્યા ગોપાલ શેટ્ટીએ અને ઉદ્ઘાટન કર્યું અસલમ શેખે.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૨ એપ્રિલ 2021 ગુરૂવાર કાંદીવલી પશ્ચિમમાં મહાવીર નગર ખાતે આવેલા પાવનધામ માં ફરી એક વખત કોરોના કેર સેન્ટર …
-
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો. મુંબઈ 19 એપ્રિલ 2021. સોમવાર. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એ સોમવારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડનવીસ ની કથિત રૂપથી …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૧૯ એપ્રિલ 2021 સોમવાર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બચ્ચી સિંહ રાવત નું નિધન થયું છે. …
-
ભાજપના મુંબઈ શહેરના ટોચના નેતા આશિષ શેલાર ને કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે પોતાના સંપર્કમાં …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૧૫ એપ્રિલ 2021 ગુરૂવાર મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્ર સરકાર પર ગંભીર …
-
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે ફરિયાદ થઈ છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ …
-
રાજ્ય
આ શું? સુરતની હોસ્પિટલમાં રેમડેસીવિયરનો જથ્થો ખૂટતા લોકો ભાજપના કાર્યાલયમાં રેમડેસીવિયર લેવા પહોંચ્યા
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર કોરોનાના ગંભીર દર્દીઓના ઉપચાર માટે ઉપયોગી એવા રેમડેસીવિયર ઈન્જેકશનનો જથ્થો સુરતની હોસ્પિટલમાં ખૂટતા લોકોએ …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર મહારાષ્ટ્રના અન્ન પુરવઠા મંત્રી છગન ભુજબળ એ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. …
-
રાજ્ય
રેમડેસિવર ની રામાયણ. સુરતમાં કોણ આપશે? મુખ્યમંત્રીએ કીધું સી.આર.પાટીલ ને પૂછો તો પાર્ટી અધ્યક્ષ સીઆર પાટીલે કીધું હું જાતે લઈ આવું છું. આખરે શું ચાલી રહ્યું છે?
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર ગુજરાતમાં અત્યારે રેમડેસિવર ઇન્જેક્શન ની તાણ પડી રહી છે. આવા સમયે સમાચાર આવ્યા હતા …