News Continuous Bureau | Mumbai Mumbai Covid 19: દેશમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી છે. દરમિયાન મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી હોય તેવું લાગી રહ્યું…
bmc
-
-
Main PostTop Postમુંબઈ
Vile Parle Jain Temple : જન આસ્થાનો વિજય: કોર્ટે પાર્લા જૈન મંદિરમાં કામચલાઉ શેડ બાંધવાની મંજૂરી આપી
News Continuous Bureau | Mumbai Vile Parle Jain Temple : ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કોર્ટે વિલે પાર્લે (પૂર્વ) માં જૈન સમુદાયના ધાર્મિક સ્થળ પર કામચલાઉ શેડ…
-
Main PostTop Postરાજ્ય
Maharashtra Civic Polls : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાયુતિનું ફોર્મ્યુલા શું હશે? સીએમ ફડણવીસે કર્યો ખુલાસો, જાણો..
News Continuous Bureau | Mumbai Maharashtra Civic Polls : લોકસભામાં મોટી હાર બાદ વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના ‘દેવા ભાઉ’ તરીકે ઉભરી આવેલા સીએમ ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ…
-
મુંબઈ
Mumbai : BMCએ મઢ આઇલેન્ડમાં ‘તુઝી માઝી જમલી જોડી’ના શૂટિંગ સેટ સહિત 14 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા
News Continuous Bureau | Mumbai Mumbai : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મઢ આઇલેન્ડ સ્થિત P નોર્થ વોર્ડ વિસ્તારમાં નકલી નકશાઓના આધારે બનાવાયેલા 14 ગેરકાયદેસર બાંધકામો પર મોટી કાર્યવાહી…
-
Main PostTop Postમુંબઈ
Mumbai Water Stock : મુંબઈગરાઓ માથે પાણીકાપનું સંકટ!? શહેરના સાતેય જળાશયોમાં માત્ર આટલો જથ્થો જ બચ્યો…
News Continuous Bureau | Mumbai Mumbai Water Stock :મહારાષ્ટ્રમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલા ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા નાગરિકો હવે પાણીની તંગીનો સામનો કરી…
-
Top Postમુંબઈ
Mumbai Coastal Road Project: વર્લી જેટી પર હેલિપેડ બાંધવાની મંજૂરી, BMC લેશે નિયમનકારી મંજૂરીઓ
by Zalak Parikhby Zalak ParikhNews Continuous Bureau | Mumbai Mumbai Coastal Road Project: વર્લી જેટી પર હેલિપેડ બાંધવાની શક્યતા તપાસવા માટે નિમાયેલા સલાહકારએ સકારાત્મક અહેવાલ આપ્યો છે, જેનાથી સાઇટ મધ્યમ…
-
Main PostTop Postમુંબઈ
Mumbai Water shortage : મુંબઈગરાઓ માથે પાણીકાપનું સંકટ! સાતમાંથી ત્રણ ડેમમાં પાણીનું સ્તર ઘટ્યું, જાણો કયા ડેમમાં કેટલું પાણી?
News Continuous Bureau | Mumbai Mumbai Water shortage : મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં ગયા વર્ષ કરતાં પાણીનો જથ્થો ઓછો હોવાથી રાજ્ય સરકારે ભાતસા અને અપર…
-
Main PostTop Postમુંબઈ
Mumbai Water cut : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો; આ વિસ્તારમાં 24 કલાક રહેશે પાણી કાપ.. જાણો કારણ
News Continuous Bureau | Mumbai Mumbai Water cut : મુંબઈવાસીઓ, પાણી સાચવીને રાખો… કારણ કે બે દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે. ઘાટકોપર પશ્ચિમમાં વિવિધ પાણી…
-
Main PostTop Postમુંબઈ
Vile Parle Jain Temple Demolish : વિલે પાર્લેમાં જૈન મંદિર તોડી પાડનાર અધિકારી સસ્પેન્ડ, ભારે વિરોધ બાદ કરાઈ કાર્યવાહી..
News Continuous Bureau | Mumbai Vile Parle Jain Temple Demolish : બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બે દિવસ પહેલા મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં સ્થિત પાર્શ્વનાથ…
-
Main PostTop Postમુંબઈ
Vile Parle Jain Temple Demolish : વિલે પાર્લેમાં પાર્શ્વનાથ દિગંબર મંદિર પરતંત્રએ બુલડોઝર ફેરવ્યું, મહારાષ્ટ્ર સરકાર સામે જૈન સમાજે બાંયો ચઢાવી. કાઢી અહિંસક રેલી..
News Continuous Bureau | Mumbai Vile Parle Jain Temple Demolish : મુંબઈના વિલે પાર્લેમાં સ્થિત 26 વર્ષ જૂનું પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર બુધવારે બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ…