News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024: આજે નવલી નવરાત્રી ( Shardiya Navratri 2024 ) નો બીજો દિવસ છે. નવરાત્રિના બીજા નોરતે ( Shardiya Navratri Day 2 ) દેવી દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાનું બ્રહ્મચારી સ્વરૂપ તેમના ભક્તને જીવનમાં વિકાસ અને સફળતા આપે છે. ‘બ્રહ્મા’ શબ્દનો અર્થ થાય છે… Continue reading Shardiya Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને અર્પણ કરો ‘પંચામૃત’ , નોંધી લો રેસિપી.
