News Continuous Bureau | Mumbai દિલીપ જોશીએ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકામાં પોતાની ઓળખ બનાવી છે. દર્શકોને જેઠાલાલનો અભિનય અને બબીતીજી સાથેની તેમની જોરદાર દલીલ પસંદ છે. દિલીપ જોષીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેઓ સાદી જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે. એક ઈન્ટરવ્યુમાં તેને તે અફવાઓ પર પ્રતિક્રિયા આપી અને સત્ય… Continue reading શું તારક મહેતા ના જેઠાલાલ પાસે છે લક્ઝરી કાર અને આલીશાન બંગલો ? દિલીપ જોશીએ તોડ્યું મૌન, કહી આ વાત
Tag: bunglow
સરકારી બંગલો ખાલી કરીને રાહુલ ગાંધી અહીં રહેશે, ઘરનો સામાન પણ પહોંચી ગયો..
News Continuous Bureau | Mumbai કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં તેમની માતા સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત ઘરે શિફ્ટ થશે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલના ઘરનો સામાન સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત આવાસમાં શિફ્ટ થવા લાગ્યો છે. સાથે જ રાહુલની ઓફિસના કામકાજ માટે નવા ઘરની શોધ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની લોકસભાની સદસ્યતા સમાપ્ત થયા… Continue reading સરકારી બંગલો ખાલી કરીને રાહુલ ગાંધી અહીં રહેશે, ઘરનો સામાન પણ પહોંચી ગયો..
આમિર ખાન બર્થડે સ્પેશિયલ: આલીશાન બંગલો, લક્ઝરી કાર, કરોડોની પ્રોપર્ટી, આટલી નેટવર્થનો માલિક છે મિસ્ટર પરફેક્શનિસ્ટ
News Continuous Bureau | Mumbai બોલિવૂડના શાનદાર અભિનેતા આમિર ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. તે બોલિવૂડનો એવો એક્ટર છે, જે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર એક સમયે એક જ પ્રોજેક્ટ પર કામ કરે છે અને ફિલ્મોને હિટ બનાવવા માટે સખત મહેનત કરે છે. આમિર ખાનની એક્ટિંગ લોકોના દિલને સ્પર્શે છે. તે એકમાત્ર… Continue reading આમિર ખાન બર્થડે સ્પેશિયલ: આલીશાન બંગલો, લક્ઝરી કાર, કરોડોની પ્રોપર્ટી, આટલી નેટવર્થનો માલિક છે મિસ્ટર પરફેક્શનિસ્ટ
જોર કા ઝટક- .હાઈકોર્ટે આ કેન્દ્રીય પ્રધાનના જૂહુના બંગલાના ગેરકાયદે બાંધકામને લઈને અરજી ફગાવી- ફટકાર્યો આટલા લાખનો દંડ
News Continuous Bureau | Mumbai બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) ભાજપના નેતા(BJP leader) અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને(Union Minister Narayan Rane) મોટો ઝટકો આપ્યો છે. જુહુમાં સાત માળના બંગલા 'આધિશ'ના ગેરકાયદે બાંધકામને(Illegal construction) નિયમિત ન કરવાનો આદેશ આપીને બોમ્બે હાઈકોર્ટે રાણેની અરજીને ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે રાણે પરિવારની કાલકા રિયલ એસ્ટેટ(Kalka Real Estate) કંપનીને ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા… Continue reading જોર કા ઝટક- .હાઈકોર્ટે આ કેન્દ્રીય પ્રધાનના જૂહુના બંગલાના ગેરકાયદે બાંધકામને લઈને અરજી ફગાવી- ફટકાર્યો આટલા લાખનો દંડ
શું મહાભારત બનાવનારા આ ફિલ્મ મેકરના ઘરમાં જ થઈ મહાભારત- વહૂએ વેચી માર્યો આલીશાન બંગલો-જાણો વિગતે
News Continuous Bureau | Mumbai મુંબઈના પોશ વિસ્તાર જુહુ(Juhu)માં આવેલા ઓ બંગલો(Bunglow) ખૂબ જ આલીશાન હતો. ૨૫ હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગલો જુહુ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. બીઆર ચોપડા(BR Chopra)ની સાથે સાથે તેમનો આ આલીશાન બંગલો હંમેશા સમાચારોમાં રહ્યો. પરંતુ હવે તે વેચાઈ ચુક્યો છે. મળતી માહિતી અનુસાર આ બંગલાને બીઆર… Continue reading શું મહાભારત બનાવનારા આ ફિલ્મ મેકરના ઘરમાં જ થઈ મહાભારત- વહૂએ વેચી માર્યો આલીશાન બંગલો-જાણો વિગતે
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના આ બંગલા પર હવે પડશે હથોડો, ઠાકરે સરકારે નહીં પણ કેન્દ્ર સરકારે આપ્યો આદેશ… જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022, સોમવાર, શિવસેના અને બીજેપી વચ્ચે ચાલી રહેલી લડાઈ વધુ તીવ્ર બની રહી છે. કોંકણમાં આવેલા નારાયણ રાણેના નીલરત્ન બંગલા પર હથોડો પડે તેવી પ્રબળ શક્યતા છે. જોકે અહીં નોંધનીય વાત એ છે કે આ આદેશ રાજ્ય સરકાર તરફથી નહીં પણ કેન્દ્ર તરફથી આવ્યો છે. માલવણ જિલ્લામાં ચિવલા બીચ… Continue reading કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના આ બંગલા પર હવે પડશે હથોડો, ઠાકરે સરકારે નહીં પણ કેન્દ્ર સરકારે આપ્યો આદેશ… જાણો વિગત
અમિતાભ બચ્ચનના જૂહુના બંગલાની દિવાલ તોડવાને લઈને મહારાષ્ટ્રના લોકાયુક્તે કહી દીધી આ મોટી વાત. મુંબઈ મહાનગરપાલિકા માટે થયું નીચાજોણું.; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,4 જાન્યુઆરી 2022 મંગળવાર. બોલીવુડના દિગ્ગજ અભિનેતા બિગબી એટલે કે અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત પ્રતીક્ષા બંગલાની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)મોડું કરતાં લોકાયુક્ત ગુસ્સે થયું છે. મહારાષ્ટ્ર લોકાયુક્ત જસ્ટિસ વીએમ કનાડેએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે આ કેસમાં મોડું થવા અંગે BMC એ ઘણાં જ અર્થ વગરના નિવેદનો આપ્યા… Continue reading અમિતાભ બચ્ચનના જૂહુના બંગલાની દિવાલ તોડવાને લઈને મહારાષ્ટ્રના લોકાયુક્તે કહી દીધી આ મોટી વાત. મુંબઈ મહાનગરપાલિકા માટે થયું નીચાજોણું.; જાણો વિગત
અમિતાભ બચ્ચનના જુહુના બંગલાની દીવાલ પર ફરી વળશે બુલડોઝર, જાણો BMCએ કેમ લીધો આવો નિર્ણય?
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,3 જુલાઈ 2021 શનિવાર બૉલિવુડ બાદશાહ અભિતાબ બચ્ચનના જુહુમાં આવેલા પ્રતીક્ષા બંગલાની દીવાલ આખરે તોડી પાડવામાં આવવાની છે. મુંબઈ મહાનગરપાલિકાએ બંગલાની નજીક આવેલા સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવાનો નિર્ણય લીધો હતો. એ માટે ચાર વર્ષ અગાઉ તેમને નોટિસ મોકલવામાં આવી હતી. જુહુમાં પ્રતીક્ષા બંગલા બહારનો રસ્તો ઇસ્કોન મંદિર તરફ આગળ જાય છે… Continue reading અમિતાભ બચ્ચનના જુહુના બંગલાની દીવાલ પર ફરી વળશે બુલડોઝર, જાણો BMCએ કેમ લીધો આવો નિર્ણય?
