Tag: calf

  • Kuno National Park: ચિત્તા ગામિની અને તેના બચ્ચા એ કર્યો વાછરડા નો શિકાર,ગ્રામજનોમાં ભયનો માહોલ

    Kuno National Park: ચિત્તા ગામિની અને તેના બચ્ચા એ કર્યો વાછરડા નો શિકાર,ગ્રામજનોમાં ભયનો માહોલ

    News Continuous Bureau | Mumbai
    મધ્યપ્રદેશના શિયોપુર (Sheopur) જિલ્લાના હસનપુર ગામમાં બુધવારે ચિત્તા ગામિની (Cheetah Gamini) અને તેના બચ્ચાએ કુનો નેશનલ પાર્કની સીમા (Boundaries) પાર કરીને પ્રવેશ કર્યો. તેઓ ગામના ખેતરોમાંથી પસાર થયા બાદ પપ્પુ પટેલિયા નામના ખેડૂતના વાડામાં પહોંચ્યા જ્યાં એક વાછરડું (Calf) બાંધેલું હતું. ચિત્તા એ તેનો શિકાર (Hunt) કરીને લગભગ એક કલાક સુધી ત્યાં રોકાઈને તેનું ભક્ષણ કર્યું.

    ઘટનાનો વીડિયો વાયરલ, ગ્રામજનોમાં ભય અને ગુસ્સો

    ઘટનાનો વીડિયો કેટલાક ગ્રામજનો દ્વારા દૂરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થયો છે. ચિત્તા ના આ અચાનક હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો વનયવિભાગ પાસેથી વધુ સુરક્ષા (Safety) અને રાત્રિ પેટ્રોલિંગ (Night Patrolling)ની માંગ કરી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Ajit Doval Meeting With Putin: અજીત ડોભાલની પુતિન સાથે મુલાકાત: યુએસના 50% ટેરિફનો આકરો જવાબ!

    ચિત્તા પર નજર રાખવા માટે ફોરેસ્ટ વિભાગ સજ્જ

    કુનોના CCF ઉત્તમકુમાર શર્માએ જણાવ્યું કે વાછરડું ગુમાવનાર ખેડૂતને વળતર (Compensation) આપવામાં આવશે. ફોરેસ્ટ વિભાગની ટીમે ચિત્તા ને ગામમાંથી બહાર ખદેડી દીધા છે અને તેમને ફરી કુનો અભયારણ્યમાં પાછા લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે જ ચિત્તા ની હલચાલ (Movement) પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    જાગૃતિ અભિયાન અને રાત્રિ પેટ્રોલિંગની કરી માંગ

    ગ્રામજન ધ્રુવ મીનાએ જણાવ્યું કે જો ફોરેસ્ટ ટીમ સમયસર ન પહોંચી હોત તો સ્થિતિ વધુ ગંભીર બની શકતી. ગ્રામજનો એ જંગલી પ્રાણીઓ ગામ માં પ્રવેશે ત્યારે શું કરવું તે અંગે જાગૃતિ અભિયાન (Awareness Campaign) ચલાવવાની વન્ય વિભાગને સલાહ આપી છે. સાથે સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી છે.

     

  • Lion School Video : શિકારની શોધમાં સિંહ શાળામાં ઘૂસ્યો, વાછરડાનો કર્યો શિકાર ; જુઓ વિડીયો..

    Lion School Video : શિકારની શોધમાં સિંહ શાળામાં ઘૂસ્યો, વાછરડાનો કર્યો શિકાર ; જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai 

    Lion School Video : ગુજરાતના સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં સ્થિત વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના બની. અહીંસવારે, લગભગ સાત વાગ્યે, જ્યારે શાળા ખુલવાની તૈયારીમાં હતી, ત્યારે એક સિંહ શાળાના પરિસરમાં ઘૂસી ગયો. સિંહ શાળાની દિવાલ કૂદીને અંદર ઘૂસી ગયો અને ત્યાં હાજર એક વાછરડા પર હુમલો કર્યો.

    Lion School Video : જુઓ વિડિયો

    Lion School Video : સિંહે વાછરડા પર હુમલો કર્યો.

    સિંહને વાછરડાનો શિકાર કરતો જોઈને નજીકમાં હાજર લોકો ડરી ગયા અને તરત જ બાળકોને શાળાએ જતા અટકાવી દીધા. માહિતી મળતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહને શહેરમાંથી બહાર કાઢ્યો. સદનસીબે બાળકો શાળાએ પહોંચ્યા નહીં અને કોઈ અકસ્માત થયો નહીં. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Leopard Trapped Video : દીપડો બાળકો તરફ આગળ વધ્યો, ખેડૂતે બતાવી બહાદુરી; પૂંછડી પકડી પૂર્યો પાંજરામાં.. જુઓ વિડીયો..

    Lion School Video :આ સિંહોનું જૂનું નિવાસસ્થાન 

    મહત્વનું છે કે ગુજરાતનો પશ્ચિમી પ્રદેશ, ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશ, સિંહો માટે પ્રખ્યાત છે. અહીંના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોટી સંખ્યામાં એશિયાઈ સિંહો રહે છે.2021ની વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં લગભગ 674સિંહોની વસ્તી છે, જે ભારતીય સિંહોનો સૌથી મોટો સમૂહ છે. આ સિંહો મુખ્યત્વે ગીરના જંગલો અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • PM Modi Deepjyoti : પીએમ મોદીના આવાસ પર થયું નવા મહેમાનનું આગમન, નામ રાખ્યું ‘દીપજ્યોતિ’; જુઓ વિડીયો

    PM Modi Deepjyoti : પીએમ મોદીના આવાસ પર થયું નવા મહેમાનનું આગમન, નામ રાખ્યું ‘દીપજ્યોતિ’; જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

    PM Modi Deepjyoti :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પોતાના નિવાસસ્થાને જન્મેલા એક નવજાત વાછરડાનું ( Newborn Calf ) નામ દીપજ્યોતિ રાખ્યું છે. 

    PM Modi Deepjyoti :   X પર એક વીડિયો અને ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને પ્રધાનમંત્રીએ લખ્યું:

    આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે – गाव: सर्वसुख प्रदा:’

    લોક કલ્યાણ માર્ગ પરના પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં એક નવા સભ્યનું શુભ આગમન થયું છે.

    પ્રધાનમંત્રી આવાસમાં પ્રિય ગૌ માતાએ એક નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર જ્યોતિનું ( Deepjyoti ) ચિન્હ છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.

    “7, લોક કલ્યાણ માર્ગમાં એક નવા સભ્ય!

    દીપજ્યોતિ ખરેખર ઘણી જ સુંદર છે.”

    આ સમાચાર પણ વાંચો : Annpurna Devi Jharkhand: કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં રાંચીની લીધી મુલાકાત, મંત્રાલયની આ વિવિધ યોજનાઓની પ્રગતિની કરી સમીક્ષા.

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • દલદલમાં ફસાઈ જવાથી બાળ હાથીનું મરણ, છત્તીસગઢમાં 15 દિવસમાં 4 હાથી ના મોત

    દલદલમાં ફસાઈ જવાથી બાળ હાથીનું મરણ, છત્તીસગઢમાં 15 દિવસમાં 4 હાથી ના મોત

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    16 જુન 2020

    પાછલાં એક મહિનાથી રોજે રોજ કશે ને કશે હાથી કે વાઘના અગમ્ય કારણોસર મોત થવાનાં સમાચારો આવી રહયાં ચબે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે..

    છત્તીસગઢમાં છેલ્લા 15 જ દિવસમાં સૂરજપુર અને બલરામપુરમાં ત્રણ હાથીઓના મોત નીપજ્યાં છે. તે જ સમયે ધામતરીના માદામાસિલિના જંગલમાં મદનીયાના મોતનો મામલો સામે આવ્યો છે. મોતની પુષ્ટી કરતાં વનવિભાગ ના ડીએફઓએ જણાવ્યું હતું કે  "21 હાથીઓનું એક ઝુંડ કેરેગાંવ ફોરેસ્ટ ઝોન હેઠળના યુરાપટ્ટી ગામ નજીક જંગલમાં ભટક્યું હતું અને છેક ગારીબંદ જિલ્લાથી ધામતારી પહોંચ્યું ગયું હતું. આ જ જૂથનો બળ હાથી કાદવમાં ફસાઇ જવાથી મરી ગયો છે. હાલ વન વિભાગની ટીમ સ્થળ પર હાજર રહી અન્ય હાથીઓને રેસ્ક્યુ કરી રહયા છે જેથી બીજા હાથીઓને બચાવી શકાય….