• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - carbon dioxide
Tag:

carbon dioxide

Why Do Mosquitoes Bite Some People More? Know the Scientific Reasons
સ્વાસ્થ્ય

Mosquitoes Bite: જો તમને પણ મચ્છર વધુ કરડે છે, તો આ 5 કારણો હોઈ શકે છે જવાબદાર

by Zalak Parikh August 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mosquitoes Bite: વરસાદી મોસમમાં મચ્છરો ની સંખ્યા વધી જાય છે, પણ કેટલાક લોકોને વધુ મચ્છર કરડે છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. રિસર્ચ મુજબ, શરીરથી નીકળતી ગરમી, કાર્બન ડાયોક્સાઈડ, સ્કિનની મહેક અને બ્લડ ગ્રુપ જેવા તત્વો મચ્છરોને આકર્ષે છે.

મચ્છર માટે આકર્ષણ: કાર્બન ડાયોક્સાઈડ

મચ્છરો  કાર્બન ડાયોક્સાઈડ માટે ખૂબ સંવેદનશીલ હોય છે. જે લોકો વધુ ગરમી ઉત્પન્ન કરે છે અને વધુ CO₂ છોડે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

મચ્છર માટે આકર્ષણ: શરીરની મહેક અને સ્કિન કમ્પાઉન્ડ

શરીર અને પરસેવા માં રહેલા અમોનિયા, લેક્ટિક એસિડ જેવા કમ્પાઉન્ડ્સ મચ્છરોને આકર્ષે છે. દરેક વ્યક્તિની સ્કિનની મહેક અલગ હોય છે, જે મચ્છરો માટે આકર્ષણનું કારણ બને છે.

આ સમાચાર પણ વાંચો : weight loss journey: ઓછું ખાવા છતાં પણ વજન માં નથી થતો ઘટાડો તો થઇ જાઓ સાવધાન, હોઈ શકે છે પોષણ ની અછત

મચ્છર માટે આકર્ષણ: બ્લડ ગ્રુપ અને આલ્કોહોલ 

O બ્લડ ગ્રુપ ધરાવનારા લોકોને મચ્છર વધુ કરડે છે. ઉપરાંત, જે લોકો આલ્કોહોલ પીવે છે, તેમના શરીરમાંથી નીકળતી ઇથેનોલની મહેક પણ મચ્છરોને આકર્ષે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

August 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Scientists Solve Mystery Gate of Hell In Turkey, there are iron doors in which people die as soon as they enter, scientists have now revealed the secret..
આંતરરાષ્ટ્રીયFactcheck

Scientists Solve Mystery Gate of Hell: તુર્કીમાં છે નરકના દરવાજા જેમાં પ્રવેશતા જ લોકોના મોત થાય છે, વૈજ્ઞાનિકોએ હવે ખોલ્યુ રહસ્ય.. જાણો શું છે આ રહસ્ય..

by Bipin Mewada March 20, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Scientists Solve Mystery Gate of Hell: તુર્કીના હીરાપોલિસ ( Turkey Hierapolis ) શહેરમાં એક મંદિર આવેલું છે, જેને લોકો ‘નર્કનો દરવાજો’ ( gates of hell ) પણ કહે છે. પ્રાચીન સમયથી લોકો અહીં જવાથી ડરે છે. લોકો માને છે કે અહીં દેવતાઓનો પ્રકોપ છે. આ જ કારણ છે કે અહીં જતા લોકો મૃત્યુ પામે છે. પ્રાચીન સમયમાં લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે પ્રાણીઓની બલિ આપતા હતા. 

જો કે હવે મંદિરનું રહસ્ય ( Mystery  ) ખુલ્યું છે. સંશોધકોના મતે મંદિરની અંદર ધરતીના પોપડામાંથી ખતરનાક વાયુઓ લીક થઈ રહ્યા છે. એટલું જ નહીં મંદિરના પ્રવેશદ્વાર પર કાર્બન ડાયોક્સાઈડનું ( carbon dioxide ) ઘાતક પ્રમાણ જોવા મળ્યું છે. આ જ કારણ છે કે કોઈપણ જીવંત પ્રાણી મંદિરમાં પ્રવેશતાની સાથે જ મૃત્યુ પામે છે.

 મંદિરની અંદર CO2 ની માત્રા ઘણી વધારે છે….

દરમિયાન પુરાતત્વવિદોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મંદિરની અંદર CO2 ની માત્રા ઘણી વધારે છે. સંશોધકોનું કહેવું છે કે આ મંદિરમાં જવાનો સૌથી ખતરનાક સમય સવારનો છે. કારણ કે રાત્રે ગેસનું લીકેજ ( Gas leakage ) ખૂબ જ ઝડપી હોય છે. જો કોઈ સવારના પ્રકાશ પહેલા આ મંદિરમાં પ્રવેશ કરે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. સૂર્યોદય થતાં જ વાયુઓનું લિકેજ ઓછું થાય છે. જેના કારણે જીવોના મૃત્યુની સંભાવના પણ ઘટી જાય છે.

આ સમાચાર પણ વાંચો : Atal Setu Suicide: મહિલા ડોક્ટરે અટલ સેતુ પરથી કૂદીને કરી આત્મહત્યા, બ્રિજ બનાવ્યા બાદ પ્રથમ આવી ઘટના, જાણો વિગતે..

સ્ટ્રેબો અનુસાર તે એક નાની ખુલ્લી જગ્યા છે. આ સ્થળે એક સમયે માત્ર એક જ વ્યક્તિ પ્રવેશી શકે છે. દૂરથી જોવામાં આવે તો તે ગુફા જેવું લાગે છે. મંદિરની અંદરનો નજારો એકદમ ઝાંખો છે. આવી સ્થિતિમાં સપાટીને જોવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ભારે અંધકારને કારણે, જે પણ તેમાં જાય છે તે ખતરનાક વાયુઓને કારણે મૃત્યુ પામે છે.

 

March 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક