ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 19 ઓક્ટોબર 2020 નવલી નવરાત્રીના ત્રીજા નોરતે માઁ ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ… Continue reading નવરાત્રિના ત્રીજા દિવસે કરો માં ચંદ્રઘંટાની પૂજા-અર્ચના, જાણો પૂજા વિધિ અને મહત્વ.
