News Continuous Bureau | Mumbai Chhattisgarh Railway Project : કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા ખરસિયા-નયા રાયપુર-પરમાલકસા રેલ પ્રોજેક્ટ અંગે, રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલ ભવન ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ છત્તીસગઢની રેલ કનેક્ટિવિટીને બદલી નાખશે. આ પ્રોજેક્ટ પર 8,741 કરોડ રૂપિયા ખર્ચ થશે અને તે સમગ્ર… Continue reading Chhattisgarh Railway Project :છત્તીસગઢ ની નવી ધમની બનશે ખરસિયા-પરમાલકસા 5મી-6ઠ્ઠી રેલ્વે લાઇન, મળશે બમ્પર રોજગાર…
