News Continuous Bureau | Mumbai Allu arjun: હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2′ ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુનને મંગળવારે સવારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવ્યો છે. જેને લઈને અલ્લુ અર્જુન તેના ઘરે થી નીકળ્યો છે. આ સમાચાર પણ વાંચો: Allu arjun: હૈદરાબાદ પોલીસે… Continue reading Allu arjun: ઘરે થી પોલીસ સ્ટેશન જવા રવાના થયો અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં આજે થશે અભિનેતા ની પૂછપરછ
