News Continuous Bureau | Mumbai Ahmedabad News: નિવૃત્તિ વય વટાવી ગયા પછી ઉચ્ચ અભ્યાસનો મનસૂબો પાર પાડતાં 82 વર્ષનાં રમીલાબહેન શુક્લા BAOUના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં PhDની પદવી મેળવતાં રમીલાબહેન શુક્લા યુવાન મનોવસ્થા ધરાવતા 82 વર્ષનાં મહિલા રમીલાબહેનની ડૉ. રમીલાબહેન બનવા સુધીની પ્રેરણાદાયી સફર રમીલાબહેન માટે ભણવું, વાંચવું અને લખવું એ જિંદગીની નકારાત્મકતાથી દૂર રહેવાના ઉપાયો… Continue reading Ahmedabad News: એજ ઇસ જસ્ટ અ નંબર… ૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન
