News Continuous Bureau | Mumbai Jagannath Rath Yatra 2025 : આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળી કુલ ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રા સફળતાથી પાર પડે તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી -: ગૃહ રાજ્યમંત્રીશ્રી-મુખ્ય સચિવશ્રી-પોલીસ મહાનિદેશકશ્રી બેઠકમાં ઉપસ્થિત :- ૨૦૬ જેટલી જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ… Continue reading Jagannath Rath Yatra 2025 : અમદાવાદની ૧૪૮મી જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ, કુલ ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે
Tag: Committed
PM Modi on Pahalgam attack: PM મોદીનું મોટું નિવેદન – આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, આતંકીઓને મદદ કરનારાઓને છોડીશું નહીં…’
News Continuous Bureau | Mumbai PM Modi on Pahalgam attack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ લોરેન્સુ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. PM Modi on… Continue reading PM Modi on Pahalgam attack: PM મોદીનું મોટું નિવેદન – આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, આતંકીઓને મદદ કરનારાઓને છોડીશું નહીં…’
