News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુના મામલામાં વળતરના ખોટા દાવાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે જ્યારે અમે વળતરનો …
compensation
-
-
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં કોવિડ-19 મહામારીમાં દરમિયાન કોવિડથી મૃત્યુ પામેલા લોકોના વારસોને ૭૩૫ કરોડ રૂપિયા એક્સ-ગ્રેશિયા તરીકે ચૂકવવામાં આવ્યો છે. ગુરુવારે વિધાનસભાના …
-
દેશ
મોદી સરકારનો મોટો નિર્ણય, આ કિસ્સાઓમાં મૃતકના પરિવારજનોને મળશે 8 ગણું વળતર; આ તારીખથી નિયમો થશે લાગુ…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022, સોમવાર, હિટ એન્ડ રન કેસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 15 ફેબ્રુઆરી, 2022 મંગળવાર. કોવિડ 19 મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષમાં ત્રણ-ત્રણ વખત લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેને કારણે …
-
રાજ્ય
સુપ્રીમ કોર્ટે કોરોના મોતના આંકડા મામલે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું- વળતર ચૂકવીને તમે કોઈ ઉપકાર નથી કરતાં; સાથે જ કોર્ટે આપ્યા આ આદેશ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022 શુક્રવાર ગુજરાત રાજ્યના કોરોના મોતના આંકડા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું …
-
રાજ્ય
પિતાનો દાવો- કોવિડ વેક્સિનથી થયું પુત્રીનું મોત, આ કોરોના રસીની કંપની પાસેથી આટલા કરોડનું નુકસાન વસૂલવા ખટખટાવ્યા હાઈ કોર્ટના દરવાજા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022 ગુરુવાર મુંબઈમાંથી કોરોના રસીને લઈને એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ …
-
રાજ્ય
ઠાકરે સરકારની ચિતા વધી, રાજ્યમાં લોકોએ વળતર મેળવવા ખોટી અરજીઓ કરી, કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે આટલા ટકા વધુ અરજીઓ આવી
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જાન્યુઆરી 2022 શનિવાર મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય રકમ આપવાની …
-
મુંબઈ
મુંબઈમાં કોવિડ મૃતકોના ફક્ત 50 ટકા સ્વજનો આર્થિક મદદ લેવા આગળ આવ્યાં, મહારાષ્ટ્ર સરકાર આપશે આટલું વળતર; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 20 ડિસેમ્બર 2021 સોમવાર. મહારાષ્ટ્ર સરકારે રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના કુટુંબને ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઓક્ટોબર, 2021 મંગળવાર. સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર બંધને પગલે …
-
વધુ સમાચાર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોને આપવામાં આવ્યું 1,354 કરોડ રૂપિયાનું વળતર; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29, સપ્ટેમ્બર 2021 બુધવાર બહુચર્ચિત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ રાજકીય અને સામાજિક સમસ્યાઓને કારણે કાચબાની ગતિએ ચાલુ છે. …