News Continuous Bureau | Mumbai મુંબઈ મહાનગરપાલિકા(BMC)પર્યાવરણના જતન(Environmental protection) માટે વૃક્ષોનું સંવર્ધન કરી રહી છે, તે માટે વૃક્ષ સંજીવની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધી 983 વૃક્ષોને કોંક્રીટ મુક્ત(concrete free) એટલે કે વૃક્ષની આજુબાજુથી કોંક્રીટના બાંધકામને(concrete constrcution) હટાવ્યું છે. તો 1,325 જાહેરાતના બોર્ડ હટાવ્યા છે. પાલિકા(BMC)એ 22 એપ્રિલના વસુંધરા દિન(Vasundhara Day)ની ઊજવણી નિમિત્તે વૃક્ષ સંજીવની ઝુંબેશ હાથ ધરી… Continue reading વાહ!! BMCની વૃક્ષ સંજીવની ઝુંબેશ રાખ્યો રંગ, મુંબઈમાં આટલા વૃક્ષો થયા કોંક્રીટ મુક્ત..જાણો વિગતે, જુઓ ફોટા.
