ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 01 સપ્ટેમ્બર 2020 એક બાજુ મુંબઈના અમુક પરાઓમાં રિકવરી રેટ વધી રહ્યો છે. તેને કારણે કોરોનાના કેર સેન્ટરો મનપા બંધ કરી રહી છે. તો બીજી બાજુ ઉત્તર મુંબઈમાં કાંદીવલી સહિત અમુક વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ વધુ ઘેરાયું છે . આવા સમયે બોરીવલીની ભગવતી હોસ્પિટલમાં કોરોના નું કેર સેન્ટર બંધ કરવાની વાત… Continue reading ખર્ચ ઘટાડવા ભગવતી હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ કરાશે.. જાણો સ્થાનિકોનું શું કહેવું છે..
Tag: corona care center
પહેલા કરોડોના ખર્ચે કોરોના કેર સેંટર બનાવ્યા, હવે 67 હજાર બેડ ખાલી. આ પૈસાના ગેરવાપર માટે જવાબદાર કોણ?
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 12 ઓગસ્ટ 2020 મુંબઈમાં કોરોના નિયંત્રણ માટે પાલિકાએ 403 ‘કોરોના કેર સેન્ટરો’ ચાલુ કર્યા હતાં.. જેમાં કુલ 73,000 પથારીમાંથી 67,574 પથારી ખાલી છે. પરિણામે, ઘણા સ્થળોના કોરોના આરોગ્ય કેન્દ્રો, જેવા કે હોટલ, શાળાઓ, મોટી ઇમારતોમાં હતાં તે તબક્કાવાર બંધ થઈ રહ્યા છે. જો કે, બીકેસી, ગોરેગાંવ નેસ્કો, એનએસસીઆઈ વરલી, મહાલક્ષ્મી, દહિસર,… Continue reading પહેલા કરોડોના ખર્ચે કોરોના કેર સેંટર બનાવ્યા, હવે 67 હજાર બેડ ખાલી. આ પૈસાના ગેરવાપર માટે જવાબદાર કોણ?
સાંસદ ગોપાલ શેટ્ટી અને ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડોક્ટર દીપક સાવંતના હસ્તે કાંદિવલીમાં શરૂ થયું કોરોના કેર સેન્ટર
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 6 જુન 2020 વૈશ્વિક સમસ્યા કોરોના થી બચવા માટે ઉત્તર મુંબઈમાં એક સારું કામ થયું છે. કાંદિવલી પશ્ચિમ માં મહાવીર નગર વિસ્તારમાં સ્થિત પાવનધામ મંદિરમાં 75 ખાટલાની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી છે.આ હોસ્પિટલની ખાસિયત એ છે કે તમામ બેડની સાથે ઓક્સિજન તેમજ અન્ય અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલને માત્ર… Continue reading સાંસદ ગોપાલ શેટ્ટી અને ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડોક્ટર દીપક સાવંતના હસ્તે કાંદિવલીમાં શરૂ થયું કોરોના કેર સેન્ટર
