બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કરવામાં આવેલા કોવૈક્સિનના સોદાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં આ ડીલને લઈને અનેક સવાલો થઈ રહ્યા હોવાથી…
corona vaccine
-
-
રાજ્ય
વેકસીન લીધા પછી જ જાહેર સ્થળે એન્ટ્રી આપવામાં આવશે, આ રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય ; જાણો વિગતે
મધ્ય પ્રદેશ સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા અને લોકોને કોરોના પ્રતિબંધ માં રાહત આપવાની વિચારી રહી છે. રસીકરણ અંગેની મંત્રીઓના જૂથની બેઠકમાં…
-
ભારતમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન અંતર્ગત રસીના ડોઝ આપવા મામલે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત આંકડા…
-
દેશ
વિદેશમાં ફરવા જતા મુસાફરો માટે મોટા સમાચાર, આ રસી મેળવનારા લોકોને યુરોપીયન દેશોમાં પ્રવેશ મળશે નહીં ; જાણો વિગતે
દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત મોટાભાગના લોકોને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક સમાચારના કારણે વિદેશ જવાની તૈયારી…
-
મુંબઈ
લ્યો કરો વાત!! મુંબઈ પોલીસે બોગસ વેક્સિનેશન ની ફરિયાદ કરનાર કોલેજના ટ્રસ્ટીઓ ની વિરુદ્ધમાં જ કેસ નોંધ્યો. આ કારણ આગળ ધર્યું.
બોરીવલી પોલીસે મુંબઇમાં બોગસ રસીકરણ મામલે ચોથી એફઆઈઆર નોંધી છે. ત્રીજી જૂનના બોરીવલીની આદિત્ય કૉલેજમાં આરોપીઓએ બનાવટી રસી શિબિર યોજી કુલ 213…
-
કોરોના મહામારી સામે લડવા માટે દુનિયામાં મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનુ કામ શરૂ થઇ ચૂક્યુ છે. જોકે કેટલાક દેશો એવા છે જ્યાં કોરોના…
-
દેશ
ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી
ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના 158 દિવસે 29.46 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં…
-
દેશ
આજથી કેન્દ્ર સરકાર દેશભરમાં આ વયથી વધુ ઉંમરના લોકોને વિનામૂલ્યે આપશે કોરોના વેક્સીન ; જાણો શું છે સરકારનો પ્લાન
21 જૂન એટલે કે આજથી દેશભરમાં, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને નિ:શુલ્ક કોરોના રસી આપશે. આ માટે…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧ ગુરુવાર બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત હંમેશાં કોઈને કોઈ કારણથી હેડલાઇન્સ માં રહે છે. 'બિગ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના ની સાથે સાથે રસીકરણ પણ ધીમું થયું. જાણો કેટલા ઓછા લોકોને ગઈકાલે વેક્સિન મળી.
કોરોનાની બીજી લહેરને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ હતી આ દરમિયાન વેક્સીન એકમાત્ર વિકલ્પ હોવાથી રસીકરણ…