ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર દેશમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓસરી ગયું છે, પરંતુ નિષ્ણાતો દ્વારા સતત કોરોનાની ત્રીજી…
corona
-
-
રાજ્ય
અમે તો પરંપરા પ્રમાણે જ વિસર્જન કરીશું, કોલ્હાપુરમાં એક ઠેકાણે કોરોનાના બધા જ નિયમો નેવે મુકાયા અને ઉપરથી પોલીસ સાથે કર્યો વિવાદ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021 સોમવાર મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવમાં મૂર્તિની ઊંચાઈ સહિત કેટલાક નિયમો રાજ્ય સરકારે લાગુ કર્યા…
-
મુંબઈ
અગમચેતીના પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકાએ ઑક્સિજનનો સ્ટૉક ફૂલ કર્યો, આવી છે પાલિકાની તૈયારી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021 સોમવાર મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમને જોતાં મુંબઈ મહાનગરપાલિકા પૂર્ણપણે સજ્જ થઈ ગઈ…
-
દેશ
લાલ કીડીની ચટણી ખાઓ, કોરોના મટી જશે. મેડિકલ ટ્રાયલ માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી; જાણો સુપ્રીમ કોર્ટનો વિચિત્ર કેસ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર, 2021 શનિવાર કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં શરૂ થયું ત્યારથી ઘણા લોકોએ તેની સારવાર માટે જાતજાતના…
-
રાજ્ય
શૉકિંગ! મહારાષ્ટ્રમાં એક મહિનામાં જ બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધીને આટલા ટકા થઈ ગયું; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર મહારાષ્ટ્રમાં બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ મહિનાભરમાં ચાર ટકા વધી ગયું હોવાની ચોંકાવાનારી વિગત…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર સંભવિત ત્રીજી લહેરના જોખમને પગલે મહારાષ્ટ્ર સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કોરોના…
-
રાજ્ય
સંભાળજો! મહારાષ્ટ્રના આટલા ટકા દર્દી મુંબઈ, પુણે સહિત પાંચ જિલ્લામાં, તહેવારોમાં કોરોનાના ચેપનું જોખમ વધવાની આરોગ્યપ્રધાને આપી ચેતવણી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021 બુધવાર મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ હાલ રાજ્યમાં રહેલા કુલ દર્દીના 70…
-
મુંબઈ
કોવિડ દર્દીના સંપર્કમાં આવેલા નજીકના સંબંધીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021 મંગળવાર કોરોનાના બદલાતા સ્વરૂપને કારણે પૉઝિટિવ દર્દીઓમાં લક્ષણો જણાતાં નથી. એથી ચેપ ફેલાવાનું જોખમ…
-
રાજ્ય
સાવધાન! રોજના આટલા હજાર કેસ નોંધાયા તો મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉન લાદવામાં આવશે, મુખ્ય પ્રધાને આપી ચેતવણી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021 મંગળવાર હાલ રાજ્યમાં ચારથી પાંચ હજાર કેસ નોંધાઈ રહ્યા છે તથા કોરોના પણ નિયંત્રણમાં…
-
રાજ્ય
સૌથી મોટા સમાચાર : નાગપુરમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ? દુકાનો અને રેસ્ટોરન્ટ પર અંકુશ. લગાવવામાં આવ્યા આ કડક પ્રતિબંધ.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021 સોમવાર નાગપુરના પાલક મંત્રી તેમજ મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉત એ આજે મોટી જાહેરાત…