અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એવામાં ફરીથી કેસ વધવાનો ખતરો પણ વધી ગયો છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયના સેક્રેટરી…
coronavirus
-
-
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,798 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 198 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,54,508…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના કાયમ, છેલ્લા 24 કલાકમાં 700થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે ; જાણો કેટલા દર્દીઓના નિપજ્યા મોત
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 762 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,19,941…
-
મહારાષ્ટ્ર સરકારે આજથી 30થી 44 વર્ષ ની વચ્ચે રહેલા લોકોનું વેક્સિનેશન શરૂ કર્યું છે આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાય છે તેમજ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર ત્રાટકવાનો ભય! રાજ્યના આ મોટા શહેરમાં ફરી એકવાર લાગ્યું વિકેન્ડ લોકડાઉન, આ મળશે છૂટછાટ ; જાણો વિગતે
અનલોકની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પૂણેમાં વીકેન્ડ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિન જરુરી સામાન વાળા સ્ટોલ અને દુકાનો, મોલ, સલૂન,…
-
મુંબઈ
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણની દિશામાં, પરંતુ કોરોનાનું સંકટ ટળ્યું નથી. નવા કેસની સાથે સ્વસ્થ થનાર દર્દીઓનો આંક પણ ઘટ્યો ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 666 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,19,179…
-
રાજ્ય
રોકેટ સ્પીડે વધતો કોરોના મહારાષ્ટ્રમાં ધીમો પડ્યો, દૈનિક કેસમાં થયો આંશિક ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,830 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 236 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,44,710…
-
મુંબઈ
સારા સમાચાર : મુંબઈમાંથી કોરોનાની બીજી લહેર ચાલી ગઈ, ખરાબ સમાચાર : ધ્યાન નહીં રાખો તો બે મહિના પછી ત્રીજી લહેર આવશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17 જૂન 2021 ગુરુવાર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘરખમ ઘટાડો થયો છે. મુંબઈમાંથી તો લગભગ બીજી લહેર…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ કાયમ, રાજ્યમાં આજે ફરી દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,107 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 237 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,34,880…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 830 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 11 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,18,513…