ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 જૂન 2021 બુધવાર હાલ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, કોરોનાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનથી…
coronavirus
-
-
દેશ
રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 23.88 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27,76,096 લોકોને…
-
દેશ
દેશમાં ધીમે ધીમે ઓસરી રહ્યો છે કોરોનાનો પ્રકોપ, સતત બીજા દિવસે નોંધાયા એક લાખથી ઓછા નવા કેસ ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 92,596 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2219નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,53,528નાં મૃત્યુ થયાં છે.…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, દેશના 29% મૃત્યુ પામનારા દર્દીઓ મહારાષ્ટ્રના જ ; જાણો આજે કેટલા દર્દીઓના નિપજ્યા મોત
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,891 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 295 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,52,891…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા બમણી થઈ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 જૂન 2021 મંગળવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત, સતત બીજા દિવસે 700થી વધુ નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 728 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 28 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,12,329…
-
દેશ
દેશમાં કોરોનાનો ગ્રાફ વધુ નીચે આવ્યો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1 લાખ કેસ ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,00,636 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2427નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,49,186નાં મૃત્યુ થયાં છે.…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 જૂન 2021 શનિવાર પાંચ તબકકામાં સાત જૂનથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં અનલૉક કરવાની સરકારે જાહેરાત કરી નાખી…
-
રાજ્ય
જાણો તમારું શહેર કયા લેવલમાં આવે છે? તો તમને શું છૂટ મળશે? એક સપ્તાહ સુધી મહારાષ્ટ્રનાં કયાં શહેરોમાં કયા પ્રકારનું લૉકડાઉન રહેશે;જાણો વધુ વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 જૂન 2021 શનિવાર મહારાષ્ટ્રમાં પહેલા લેવલમાં આવતાં જિલ્લામાં અને શહેરોમાં મોટા ભાગનાં નિયંત્રણો હટાવી લેવામાં આવ્યાં છે,…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાની સુધરતી પરિસ્થિતિ, રાજ્યમાં સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,152 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 289 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,05,565…