ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો. અમદાવાદ, 24 એપ્રિલ 2021. શનિવાર. ▪કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગાંધીનગર હેલીપેડ ખાતે ૧૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી. ▪ગરીબ અને મધ્યમવર્ગ માટે રાજ્યભરમાં આઇસોલેશન સેન્ટર ઉભા કરાશે. ▪કોવિડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. ૫૦થી વધુ તબીબો ટેલિફોનિક માર્ગદર્શન આપશે. રાજ્યમાં મેડિકલ કન્સલટન્સી શરૂ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ… Continue reading કોરોનાના કકડાટ વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા અમદાવાદ : કોવિડ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન
