ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 જૂન 2021 મંગળવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ…
covid19
-
-
રાજ્ય
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય ; આ વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ પ્રવાસીઓ માટે આજથી ફરી ખુલ્લું મુકાયું
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે આજથી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સ્ટેચ્યૂ…
-
મુંબઇ શહેરમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ એટલે કે 94,941 લોકોને રસી આપવામાં આવી. ખાનગી હોસ્પિટલોના રસીકરણ કેન્દ્રોમાં 71523 લોકોને રસી…
-
રાજ્ય
જ્યાં એક તરફ અનેક રાજ્યોમાં લોકડાઉન ખતમ થઈ રહ્યું છે ત્યારે આ રાજ્ય એ લોકડાઉન લાગુ કર્યું. જાણો વિગત
પુડુચેરીમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા છતાં પુડુચેરી સરકારે હળવા નિયંત્રણો સાથે લોકડાઉન 14 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉન દરમિયાન રાજ્યની તમામ…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત, સતત બીજા દિવસે 700થી વધુ નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 728 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 28 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,12,329…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, રાજ્યમાં કોરોના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીનો આંક બમણો ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,219 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 154 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,42,000…
-
દેશ
દેશમાં નબળી પડી કોરોનાની બીજી લહેર, છેલ્લા 24 કલાકમાં 1 લાખથી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના લેટેસ્ટ આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 86,498 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2123નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,51,309નાં મૃત્યુ થયાં છે.…
-
દેશ
દેશમાં કોરોના કરતાં પણ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસનો કહેર, 28 હજારથી વધૂ કેસ નોંધાતા ફફડાટ ; જાણો સૌથી વધુ કેસ ક્યા રાજ્યમાં નોંધાયા
કોરોનાનું સંકટ ટળ્યું નથી ત્યાં મ્યુકર માઇકોસીસ નામની બીમારીએ ઊંચક્યું માથું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યાનુસાર દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત…
-
દેશ
પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોના સ્થિતિ અને વેક્સિનને લઈને કરી શકે છે મોટી જાહેરાત
કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. આ અંગેની જાણકારી પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ ના…
-
મુંબઈ
મુંબઈમાં સુધરી રહી છે કોરોના પરિસ્થિતિ, શહેરમાં દૈનિક કોરોના કેસમાં થયો ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 794 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,11,601…