બીએમસીના અતિરિક્ત કમિશ્નર સુરેશ કકાનીએ કહ્યું કે અમે અંદાજો લગાવી રહ્યા છીએ કે આવનારા 15 દિવસમાં મામલા વધી શકે છે. એટલા માટે…
covid19
-
-
કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ રસીકરણના પહેલા તબક્કા દરમિયાન અત્યાર સુધી 2,11,462 સત્રોમાં કુલ 1,01,88,007 સ્વાસ્થ કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને કોવિડ વેક્સીન…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 20 ફેબ્રુઆરી 2021 મુંબઈ શહેરમાં કોરોના ના કેસ સતત વધતા જાય છે. આ રોગ પર કાબુ મેળવવા માટે…
-
ગઈકાલે મહારાષ્ટ્રના બે પ્રધાનોનો કોરોનાથી સંક્રમિત થયા છે તેવા સમાચાર આવ્યા હતા. હવે મહારાષ્ટ્ર સરકારના વધુ ત્રણ મંત્રી એકનાથ ખડસે, રક્ષા ખડસે,…
-
દેશ
ભારતમાં કોરોના નો કહેર :છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા, રિકવરી દર પણ ઘટ્યો. જાણો તાજા આંકડા અહી..
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 13,993 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,77,387 થઇ…
-
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવે નવી દવાની જાહેરાત કરી સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય માર્ગ…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 19 ફેબ્રુઆરી 2021 મુંબઈ મહાનગરપાલિકાએ માસ્ક ન પહેરીને સાર્વજનિક જગ્યા પર નીકળી પડતા લોકો ને દંડિત કરવાનું અભિયાન…
-
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 19 ફેબ્રુઆરી 2021 કોરોના ને કારણે ઉત્તર મુંબઈની બગડેલી પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. એવું લાગી રહ્યું…
-
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહી શકશે. યવતમાળ…
-
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,881 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,50,201 થઇ છે.…