ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધ્યું છે. કેરળમાં 70 ટકાથી વધુ કેસ નોંધાયા છે. …
covid19
-
-
વધુ સમાચાર
Exclusive : કોરોનાના નિયમ પાળવા સંદર્ભે જોરદાર ખંડણી વસૂલી : બોરીવલીમાં પ્રાઇવેટ ઑફિસના સીસીટીવી ફૂટેજ માગી રહ્યા છે માર્શલ; જાણો ન્યુઝ કન્ટિન્યુઝનો સનસનીખેજ ખુલાસો.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021 બુધવાર મુંબઈ શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા માટે પાલિકાએ વિવિધ ઠેકાણે તહેનાત કરેલા માર્શલોની…
-
રાજ્ય
ચિંતાજનક સમાચાર : નાગપુરની મેડિકલ કોલેજમાં એમબીબીએસના આટલા વિદ્યાર્થી આવ્યા કોરોના કોરોનાની ચપેટમાં, તંત્ર થયું દોડતું
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021 બુધવાર કોરોનાની ત્રીજી લહેર મહારાષ્ટ્રના નાગપુરમાં આવી રહી હોવાનું કહેવાય છે. દરમિયાન, ત્યાંની પરિસ્થિતિ ગંભીર…
-
દેશ
શાબાશ ઇન્ડિયા! માત્ર 11 દિવસમાં ત્રીજી વાર 1 કરોડથી વધારે લોકોનું થયું રસીકરણ, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાઈ રસી
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021 મંગળવાર ભારતમાં કોરોનાની વિરુદ્ધ રસીકરણ અભિયાન દરરોજ નવા સ્તરને આંબી રહ્યું છે. સોમવારે દેશમાં એક…
-
રાજ્ય
ગણેશોત્સવ દરમિયાન આખા મહારાષ્ટ્રમાં કડક નિર્બંધ લાગુ થશે, આરોગ્યપ્રધાને આપ્યા સંકેત; જાણો બીજું શું કહ્યું
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 સોમવાર મહારાષ્ટ્રના માથેથી કોરોનાનું સંકટ ટળ્યું નથી. લૉકડાઉન શિથિલ કર્યા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરવું…
-
રાજ્ય
જીવતા રહેશો તો ગણેશોત્સવ બીજી વાર મનાવી શકશો; મુખ્ય પ્રધાનને લાદ્યું જ્ઞાન; જાણો રાજકીય પક્ષોને આપી શી શિખામણ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 સોમવાર વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને બધાં જ રાજકીય પક્ષો અને સંગઠનોને મુખ્ય પ્રધાન…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021 સોમવાર ભારતમાં કોરોના રસીકરણ ઝુંબેશ મોટા પાયે ચાલી રહી છે. એવામાં કેન્દ્ર સરકાર સામે…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021 સોમવાર મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે એવા સાત જિલ્લાઓની જાહેરાત કરી…
-
આંતરરાષ્ટ્રીય
કોરોના કાળમાં થઈ ભયંકર ટીકા, નૈતિકતાના આધારે રાજીનામું આપશે આ દેશના વડાપ્રધાન ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 શુક્રવાર જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા ટૂંક સમયમાં જ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે. તેમણે કહ્યું…
-
રાજ્ય
ત્રીજી લહેરના ભણકારા! બેંગલુરુની ક્રિશ્ચયન નર્સિંગ કોલેજમાં કોરોનાનો કહેર, એક સાથે આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 શુક્રવાર દેશમાં જીવલેણ કોરોનાનો કહેર ઘણા રાજ્યોમાં વધ્યો છે. આ વચ્ચે બેંગલુરુના ક્રિશ્ચિયન નર્સિંગ કોલેજમાં…