કોરોનાના કારણે એક વર્ષના લાંબા બ્રેક બાદ આજથી જાપાનની રાજધાની ટોક્યોમાં રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો શુભારંભ થશે. 18 દિવસ ચાલનારા ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં…
covid19
-
-
રાજ્ય
દેશમાં કોરોનાના દૈનિક કેસમાં એક જ દિવસમાં થયો 40 ટકાનો તોતિંગ ઉછાળો, ગુજરાતના આ પાડોશી રાજ્યમાં 3509નાં મોતથી ખળભળાટ
ભારતમાં બુધવારે 42,015 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે મંગળવારના 30,000 કરતા ઘણા વધારે છે. મહારાષ્ટ્રએ 14મી વખત તેના ડેટામાં સુધારો કર્યા…
-
મુંબઈ
વિપક્ષના આ નેતાએ ઠાકરે સરકારને આપી ચેતવણી, કહ્યું જો મુંબઈકરો માટે લોકલ ટ્રેન શરૂ નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યવહાર ધીરે-ધીરે…
-
મુંબઈ
શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે? જરૂરી નથી કે કોરોના હોય. મુંબઈમાં ફેલાયો છે આ નવો રોગ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ, 2021 ગુરુવાર મુંબઈમાં કોરાનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી લોકોમાં શ્વાસતંત્રને લગતી…
-
મુંબઈ
મુંબઈમાં એક દિવસની આંશિક રાહત બાદ કોરોના ના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 435 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,32,582…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,159 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 165 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,237,755…
-
દેશ
ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,383 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 507નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,987નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, આજે સતત બીજા દિવસે શહેરના આ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. જાણો વિગતે
મુંબઈમાં આજે સતત બીજા દિવસે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ…
-
રાજ્ય
ઓક્સિજન મુદ્દે આપેલા નિવેદન પર મહારાષ્ટ્ર સરકારના આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર ; કહ્યું મોદી સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ કારણ કે….
શિવસેનાનાં નેતા સંજય રાઉતે સરકારનાં ઓક્સિજનની અછતનાં કારણે દેશમાં કોઇ મોત નહી થયા હોવાના દાવા પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યસભાનાં સાંસદે…
-
દેશ
ચોંકાવનારો ખુલાસો : ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 50 લાખ મોત, આઝાદી બાદ આ સૌથી મોટો આંકડો, જાણો કોણે કર્યો આ દાવો
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાનું સંકટનો સામનો કરી રહ્યું છે ભારત બીજી લહેરમાં કોરોનાનું વિકરાળ રુપ જોઈ ચૂક્યું છે. ભારતમાં ભલે સરકારી આંકડાના…