News Continuous Bureau | Mumbai Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.લોકો ને વિકી કૌશલ અને રશ્મિકા મંદાના ની આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. છાવા વર્ષ 2025 ની બધી ફિલ્મોને પાછળ છોડીને સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. આ ફિલ્મે સપ્તાહના અંતે શાનદાર બિઝનેસ કર્યો. આ ફિલ્મે કમાણી ના મામલે ઘણી ફિલ્મો ને… Continue reading Chhaava box office collection: છાવા એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, અધધ આટલી કમાણી કરી વિકી કૌશલ ની ફિલ્મે રચ્યો ઇતિહાસ
Tag: day -3
Bhool bhulaiyaa 3 vs singham again: ભૂલ ભુલૈયા 3 કે પછી સિંઘમ અગેન, જાણો કઈ ફિલ્મે કરી વિકેન્ડ માં સૌથી વધુ કમાણી
News Continuous Bureau | Mumbai Bhool bhulaiyaa 3 vs singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. બંને ફિલ્મો પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. લોકો આ બંને ફિલ્મો ને ખુબ પસંદ કરી રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે દિવાળીના વીકએન્ડને કારણે તેને બમ્પર ઓપનિંગ મળશે. અને એવું જ થયું. બંનેએ પહેલા… Continue reading Bhool bhulaiyaa 3 vs singham again: ભૂલ ભુલૈયા 3 કે પછી સિંઘમ અગેન, જાણો કઈ ફિલ્મે કરી વિકેન્ડ માં સૌથી વધુ કમાણી
Ram Mandir : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ, આજે રામલલા ગર્ભગૃહમાં બિરાજશે, જાણો આજની વિધિ..
News Continuous Bureau | Mumbai Ram Mandir : અયોધ્યા ( Ayodhya ) માં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટન ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામનગરીને સજાવી દેવાઈ છે. હાલ અયોધ્યામાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા ( Pran Prathishtha ) માટે પૂજા અને અનુષ્ઠાનનો તબક્કો ચાલી રહ્યો છે. આજે 18 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જ્યાં ભગવાન રામ સિંહાસન… Continue reading Ram Mandir : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ, આજે રામલલા ગર્ભગૃહમાં બિરાજશે, જાણો આજની વિધિ..
Navratri 2023: આજે નવલી નવરાત્રિનું ત્રીજું નોરતું, આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના..
News Continuous Bureau | Mumbai Navratri 2023: આદિશક્તિની ઉપાસનાનો દરેક દિવસ વિશેષ છે. માતાના નવ સ્વરૂપો 9 આશીર્વાદ સમાન છે. દેવીના આશીર્વાદથી ગ્રહોની તકલીફો, જીવનની અડચણો અને માનસિક સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ(day 3) છે. આજે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની(maa chandraghanta) પૂજા કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ મા ચંદ્રઘંટાની પૂજા… Continue reading Navratri 2023: આજે નવલી નવરાત્રિનું ત્રીજું નોરતું, આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના..
નવરાત્રિના ત્રીજા દિવસે કરો માં ચંદ્રઘંટાની પૂજા-અર્ચના, જાણો પૂજા વિધિ અને મહત્વ.
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 19 ઓક્ટોબર 2020 નવલી નવરાત્રીના ત્રીજા નોરતે માઁ ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ… Continue reading નવરાત્રિના ત્રીજા દિવસે કરો માં ચંદ્રઘંટાની પૂજા-અર્ચના, જાણો પૂજા વિધિ અને મહત્વ.
