News Continuous Bureau | Mumbai Vitamin-D Supplements: વિટામિન-D એ શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે, જે હાડકાંની મજબૂતી, ઇમ્યુનિટી અને મગજના કાર્ય માટે મહત્વપૂર્ણ છે. પરંતુ દરેક વ્યક્તિને દવાઓ લેવાની જરૂર નથી.વિટામિન-D ની અછતથી બચવા માટે કેટલીક સરળ અને કુદરતી રીતો અપનાવી શકાય છે. ચાલો જાણીએ એવી 3 મહત્વપૂર્ણ વાતો જે વિટામિન-D ની અછતથી બચવામાં મદદરૂપ થાય છે.… Continue reading Vitamin-D Supplements: વિટામિન-D ની અછત હાડકાં અને ઇમ્યુનિટી માટે જોખમભરી, પણ દવાઓ દરેક માટે જરૂરી નથી
Tag: deficiency
શરીરમાં મહત્વપૂર્ણ વિટામીન ‘સી’ ની ઉણપના આ લક્ષણો છે,શું તમને પણ છે આવી સમસ્યા જાણો
News Continuous Bureau | Mumbai Vitamin C :શરીર માટે ‘સૌથી મહત્વપૂર્ણ વિટામિન’ છે, આવા લક્ષણોનો અર્થ એ છે કે તમારામાં વિટામિન-સીની ઉણપ છે.જેના કારણે શરીરના અનેક સમસ્યાઓ સર્જાય શકે છે. Story -Vitamin C :શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આહારમાં પોષણનું ધ્યાન રાખવું જરૂરી છે. આપણે જે પ્રકારનો ખોરાક લઈએ છીએ તેની સીધી અસર શરીર પર પડે… Continue reading શરીરમાં મહત્વપૂર્ણ વિટામીન ‘સી’ ની ઉણપના આ લક્ષણો છે,શું તમને પણ છે આવી સમસ્યા જાણો
ચેતવણી / શરીર માટે ખૂબજ ખતરનાક સાબિત થઈ શકે છે બી12ની ઉણપ, આ સંકેતોને કદાચ જ તમે જાણતા હશો
News Continuous Bureau | Mumbai Deficiency of Vitamin B12: વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને દરરોજ 2.4 માઈક્રોગ્રામ વિટામિન B12 ની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલી નાની ઉણપ પણ શરીરને ભારે જોખમમાં મૂકી શકે છે. B12 એ 8 વિટામિન્સ B માંથી એક છે જેની શરીરને નર્વસ સિસ્ટમના સામાન્ય… Continue reading ચેતવણી / શરીર માટે ખૂબજ ખતરનાક સાબિત થઈ શકે છે બી12ની ઉણપ, આ સંકેતોને કદાચ જ તમે જાણતા હશો
લાઈફસ્ટાઈલ / નોન વેજ જ નહીં, આ 5 શાકાહારી ખોરાક આરોગીને પણ દૂર કરી શકો છો ઓમેગા 3ની ઉણપ
News Continuous Bureau | Mumbai સ્વસ્થ રહેવા માટે આપણે અલગ – અલગ વસ્તુઓ ખાઈએ છીએ. ખોરાકમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખે છે. આ વસ્તુઓમાંથી એક છે ઓમેગા 3 ફેટી એસિડ, જે આપણા શરીર માટે મહત્વપૂર્ણ છે. ઓમેગા 3 શરીરના કોષોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે લોકો તેને… Continue reading લાઈફસ્ટાઈલ / નોન વેજ જ નહીં, આ 5 શાકાહારી ખોરાક આરોગીને પણ દૂર કરી શકો છો ઓમેગા 3ની ઉણપ
સ્વાસ્થ્ય જાણકારી- શાકાહારી લોકો પણ માછલી ખાધા વિના પણ ઓમેગા-3ની ઉણપ ને દૂર કરી શકે છે, બસ તમારા ડાયટમાં કરો આ વસ્તુ નો સમાવેશ
News Continuous Bureau | Mumbai માછલીને ઓમેગા-3નો (Omega-3)શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જેઓ માછલી (fish omega 3)નથી ખાતા તેઓનું શું? જો તમે પણ શાકાહારી(vegetarian) છો અને નોન-વેજનું (Non-veg)સેવન નથી કરતા તો ચિંતા કરવાની જરૂર નથી. ઓમેગા-3ની ઉણપને દૂર કરવા માટે માછલી સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેને તમે આહારમાં સામેલ કરી શકો છો. શરીરને સ્વસ્થ… Continue reading સ્વાસ્થ્ય જાણકારી- શાકાહારી લોકો પણ માછલી ખાધા વિના પણ ઓમેગા-3ની ઉણપ ને દૂર કરી શકે છે, બસ તમારા ડાયટમાં કરો આ વસ્તુ નો સમાવેશ
