કોરોનાના વધતા જતા કેસ વચ્ચે બે રાજ્યોએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. હરિયાણા અને દિલ્હી સરકારે રાજ્યમાં અમલી લોકડાઉનને એક અઠવાડિયા સુધી …
delhi
-
-
રાજ્ય
દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ રહેવું પડશે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં
દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવતાં મુસાફરોને 14 દિવસ ક્વોરન્ટાઈન …
-
દેશ
ઓક્સિજન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તકરાર. કેન્દ્ર સરકારે સીધું કહી દીધું કે દિલ્હી માંગે તેટલો ઓક્સિજન નહીં આપી શકાય. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ખખડાવી.. જાણો વિગત…
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૬ મે 2021 ગુરૂવાર સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં ચાલી રહેલી વિકટ પરિસ્થિતિ અંગે સુનાવણી ચાલી રહી હતી. તે દરમિયાન …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૩૦ એપ્રિલ 2021 શુક્રવાર દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ને કોરોના થયો છે. તેઓ ટ્વિટ કરીને આ જાણકારી આપી …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૩૦ એપ્રિલ 2021 શુક્રવાર પોતાની રમુજી અદાઓથી ભારતની જનતાને મૂર્ખ બનાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર લાલુ પ્રસાદ યાદવ …
-
કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર શાસન અધિનિયમ એટલે કે એન સી ટી 2021 ને લાગુ કરી દીધું છે આ કાયદા …
-
હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે તંગી છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓ મૃત્યુ પામ્યા …
-
ઓક્સિજન ના અભાવે દિલ્હીની ગંગારામ હોસ્પિટલના 25 કોરોના દર્દીઓ ના મૃત્યુ થયા છે. હોસ્પિટલ પાસે માત્ર પાંચ કલાક ચાલે એટલો ઓક્સિજન હતો. …
-
દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી અશોકકુમાર વાલિયાનું 72 વર્ષની વયે નિધન થયું છે. એકે વાલિયાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ …
-
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને કોરોના થયો છે. પત્ની કોરોના પોઝિટિવ હોવા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાને અલગ …