News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર સરકારે રાજ્યના લાખો જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સોમવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આરોગ્ય સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ …
devendra fadnavis
-
-
રાજ્ય
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
News Continuous Bureau | Mumbai Mohit Kamboj ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઊભરતા નેતા મોહિત કંબોજે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.એક મીડિયા હાઉસ એ આ …
-
મુંબઈ
Maratha Reservation: પહેલી જ બેઠકમાં મનોજ જરંગેએ કેમ સ્વીકાર્યો ડ્રાફ્ટ, દેવેન્દ્ર ફડણવીસ ને લઈને ચાલી રહી છે આવી ચર્ચા
News Continuous Bureau | Mumbai Maratha Reservation: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા નેતા મનોજ જરાંગે પાટીલ ની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. આ પછી …
-
રાજ્ય
Maratha reservation: મરાઠા અનામત ને લઈને મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરી ભૂમિકા, આ મુદ્દા પર ચાલી રહી છે ચર્ચા
News Continuous Bureau | Mumbai Maratha reservation મરાઠા અનામત માટે ત્રણ દિવસથી આઝાદ મેદાન પર ચાલી રહેલા આંદોલનના પરિપ્રેક્ષ્યમાં, ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે વિકલ્પોની ચકાસણી …
-
મુંબઈ
Maratha Reservation: મુંબઈમાં જરાંગે ને આંદોલનની મંજૂરી થી ભાજપમાં ઘેરાયું શંકાનું વાદળ,દેવેન્દ્ર ફડણવીસ ના આ નિર્ણય પર ઉઠી રહ્યા છે પ્રશ્નો
News Continuous Bureau | Mumbai Maratha Reservation મરાઠા આરક્ષણની માંગણી માટે મનોજ જરાંગે પાટીલના મુંબઈના આઝાદ મેદાન પર શરૂ થયેલા ઉપવાસે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી …
-
આંતરરાષ્ટ્રીયમુંબઈવેપાર-વાણિજ્ય
Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં ૩૪ હજાર કરોડનું રોકાણ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં થયા આટલા સમજૂતી કરારો પર હસ્તાક્ષર.
News Continuous Bureau | Mumbai Devendra Fadnavis: ગણેશોત્સવના પવિત્ર અવસર પર મહારાષ્ટ્ર રાજ્યમાં મોટું રોકાણ આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ મંત્રી ઉદય સામંતની …
-
મુંબઈ
Manoj Jarange: મરાઠા અનામત માટે મનોજ જરાંગેનો મુંબઈમાં અચોક્કસ મુદત નો શરૂ કર્યો ઉપવાસ, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એ કરી આ વ્યવસ્થા
News Continuous Bureau | Mumbai Manoj Jarange મરાઠા અનામત માટે લડત ચલાવતા કાર્યકર્તા મનોજ જરાંગે આજે મુંબઈના આઝાદ મેદાન પર અચોક્કસ મુદતનો ઉપવાસ શરૂ કરવા માટે …
-
મુંબઈ
Manoj Jarange: મોહરમ કે ઈદના દિવસે મોરચો નહીં નીકળવા ને લઈને સુનીલ પવાર એ મનોજ જરાંગે પર ઉઠાવ્યા આવા સવાલ.
News Continuous Bureau | Mumbai Manoj Jarange મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના પદ પરથી હટાવવા માટે આ કેવળ એક નિરાશાજનક પ્રયાસો ચાલી રહ્યા છે, તેમ શિવરાજ્યાભિષેક સમિતિ …
-
મુંબઈ
Mumbai Cyber Fraud: સાયબર ઠગોએ મુંબઈકરો ને લગાવ્યો અધધ આટલા કરોડ નો ચૂનો, ફડણવીસની પોલીસ નિષ્ફળ,માત્ર અઢી ટકા જ રિકવર કરી શકી.
News Continuous Bureau | Mumbai તાજેતરમાં મુંબઈ પોલીસે સાયબર અપરાધોમાં લૂંટાયેલા ₹૩૦૦ કરોડની રિકવરીનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે એ નથી જણાવ્યું કે મુંબઈમાં અત્યાર સુધી …
-
રાજ્યમુંબઈ
Devendra Fadnavis: રાજ્યમાં નવી ‘વૉર રૂમ’; વહીવટી કામગીરીને વેગ આપવા સીએમ દેવેન્દ્ર ફડણવીસનો માસ્ટરપ્લાન
News Continuous Bureau | Mumbai Devendra Fadnavis રાજ્યમાં વહીવટી કામકાજને વેગ આપવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર કડક પગલું ભર્યું છે. અત્યાર સુધી રાજ્યની મહત્વપૂર્ણ …