• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - do not eat
Tag:

do not eat

Chhath Puja છઠ પૂજાનો નિયમ વ્રતમાં ન કરો આ ભૂલ, નહીં તો બધી મહેનત જશે પાણીમાં.
ધર્મ

Chhath Puja: છઠ પૂજાનો નિયમ: વ્રતમાં ન કરો આ ભૂલ, નહીં તો બધી મહેનત જશે પાણીમાં.

by aryan sawant October 25, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Chhath Puja છઠ પૂજાનો સીધો સંબંધ સૂર્યદેવ સાથે છે. આ પર્વમાં લોકો સૂર્યદેવની આરાધના કરે છે. હિંદુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. ચાર દિવસ સુધી ચાલતા છઠ વ્રતની શરૂઆત આજે એટલે કે 25મી ઓક્ટોબરથી નહાય ખાય સાથે થઈ રહી છે. આ દરમિયાન ઘણા કઠિન નિયમોનું પાલન કરવું પડે છે. મુખ્યત્વે આ પર્વ બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દેશના ખૂણે-ખૂણે અને વિદેશોમાં પણ તેની ધૂમ જોવા મળે છે. છઠ પર્વના પહેલા દિવસે જાણો કે આ ચાર દિવસીય વ્રત દરમિયાન કઈ કઈ બાબતો ન કરવી જોઈએ:

આ સમાચાર પણ વાંચો : Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?

છઠ પૂજા દરમિયાન ન કરવા જેવી ભૂલો

અર્ઘ્ય વિના ભોજન નહીં: જે મહિલાઓ વ્રત રાખે છે, તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય (જળ) આપ્યા વિના કંઈપણ ખાય નહીં. સાથે જ, તેમણે જમીન પર જ સૂવું જોઈએ.
ધાતુના વાસણો ટાળો: પૂજા દરમિયાન કોઈપણ પ્રકારના ધાતુના વાસણોનો ઉપયોગ ન કરવો. છઠ પૂજામાં માત્ર માટીના ચૂલા અને માટીના વાસણોનો જ ઉપયોગ કરવો યોગ્ય છે. ચાંદી, સ્ટીલ, પિત્તળ કે પ્લાસ્ટિકના વાસણોથી દૂર રહો.
પ્રસાદને એઠું ન કરો: છઠ પૂજા માટે તૈયાર થતા પ્રસાદને એઠું ન કરવું. પ્રસાદ બનાવતા પહેલા અને બનાવતી વખતે કંઈપણ ખાવું નહીં.
સફાઈનું ધ્યાન રાખો: છઠ પૂજામાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પોતાને પણ સ્વચ્છ રાખો અને તમારી આસપાસ પણ ગંદકી ન થવા દો. પૂજા સાથે જોડાયેલી કોઈપણ વસ્તુને સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરવો.
તાંમસિક આહારથી દૂર રહો: પૂજા દરમિયાન માત્ર સાત્વિક આહાર જ લેવો. માંસ, લસણ અને ડુંગળી જેવા તાંમસિક આહારથી દૂર રહેવું.
પૂજા સ્થળે ભોજન ન કરો: જ્યાં તમે પ્રસાદની તૈયારી કરો છો અથવા પ્રસાદ બનાવો છો, ત્યાં ક્યારેય ભોજન ન કરવું. આ જગ્યાને હંમેશા સાફ રાખવી.
અપશબ્દો ન બોલો: જે લોકો વ્રત રાખે છે, તે લોકોએ અપશબ્દો ન બોલવા. શાંત રહેવું અને શાંત મનથી જ પૂજા-અર્ચના કરવી.

October 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

શનિવારે ભૂલ માં પણ આ વસ્તુઓ નું સેવન ના કરો-શનિદેવ નો વધી શકે છે પ્રકોપ-થઇ જશો પાયમાલ

by Dr. Mayur Parikh July 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શનિદેવને નવગ્રહોમાં સૌથી આકરા ગ્રહ માનવામાં આવે છે. શનિવાર નો દિવસ(saturday) એ શનિદેવને સમર્પિત છે. જેના પર શનિની કૃપા હોય છે, તેમને ખુબ જ સુખ મળે છે. બીજી તરફ જે વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડે તો તેનું જીવન પાયમાલ  થઈ જાય છે. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (jyotish shastra)જણાવવામાં આવ્યું છે કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન કરવું વર્જ્ય છે. ખાસ કરીને તે લોકો માટે જેમના જીવનમાં શનિદેવની સાડા સાતી ચાલી રહી છે તેમણે શનિવારે કેટલીક વસ્તુઓ ના ખાવી જોઈએ.

1. લાલ મરચું

લાલ મરચા ની પ્રકૃતિ ગરમ હોય છે અને એવું માનવામાં આવે છે કે શનિદેવને ઠંડી વસ્તુ ગમે છે. જો તમે શનિના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માંગતા હોવ તો શનિવારે લાલ મરચા(red chilli) ના ખાવા જોઈએ.

2. લાલ દાળ

શાસ્ત્રો અનુસાર મસૂર દાળનો રંગ લાલ હોય છે. લાલ રંગ તે મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. મંગળ અને શનિ બંને ગ્રહોની પ્રકૃતિ ક્રોધિત છે. એવું કહેવાય છે કે શનિવારે મસૂરની દાળ (masoor dal)ખાવાથી વ્યક્તિનો ગુસ્સો વધી શકે અને તે ગુસ્સા ને કાબુ માં નથી કરી શકતો.

3. દારૂ 

શનિને આધ્યાત્મિક દેવ છે તેમને આધ્યામિકતા વધુ પસંદ છે, આવી સ્થિતિમાં શનિવારના દિવસે શરાબનું સેવન(alcohol)  અથવા કોઈ પણ પ્રકારનો નશો કરવાથી જીવનમાં મુસીબતો આવી શકે છે.

4. દૂધ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર એ જાતીય ઈચ્છા નો કારક ગ્રહ છે, બીજી તરફ શનિ દેવ ને આધ્યાત્મિકતા પસંદ છે . આવી સ્થિતિમાં શનિવારે દૂધનું (milk)સેવન કરવાથી શનિનો પ્રકોપ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ બે રાશિના જાતકો એ ભૂલ માં પણ કાળો દોરો ન પહેરવો જોઈએ- આવી શકે છે પરેશાની-જાણો કઈ રાશિ માટે કાળો દોરો શુભ છે

July 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક