News Continuous Bureau | Mumbai આજકાલ ઘરમાં એક્વેરિયમ(aquarium) રાખવાનું દરેકને ગમે છે. એક્વેરિયમ રાખવાના ઘણા ફાયદા છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીઘર વિશે જણાવવામાં આવ્યું છે કે જો તેને યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તે આખા ઘરમાં સુખ-શાંતિ લાવે છે, પરંતુ જો તેને ભૂલથી ખોટી જગ્યાએ મૂકી દેવામાં આવે તો તેનાથી ગરીબી પણ આવી શકે છે. – તમને જણાવી… Continue reading ઘરમાં કે ઓફિસ માં ભૂલ થી પણ આ દિશામાં ના રાખો માછલીઘર-થઈ શકે છે પૈસાની તંગી
Tag: do not keep
ભૂલ માં પણ આ જગ્યાએ ઘરની દીવાલ પર અરીસો ન રાખશો- નહીતો થશે પૈસાની તંગી અને રહેશો બીમાર-જાણો અરીસા ને રાખવાની યોગ્ય દિશા વિશે
News Continuous Bureau | Mumbai આપણા બધાના ઘરમાં અરીસો(mirror) હોય છે. કેટલાક ના ઘરમાં તેને દીવાલ પર તો ક્યાંક ડ્રેસિંગ ટેબલ પર લટકાવવામાં આવે છે. અરીસો આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘરની બહાર નીકળતા જ લોકો પોતાના દેખાવને સુંદર બનાવવા માટે અરીસામાં જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે અરીસા સાથે સંબંધિત વાસ્તુશાસ્ત્રના (vastu shastra)કેટલાક… Continue reading ભૂલ માં પણ આ જગ્યાએ ઘરની દીવાલ પર અરીસો ન રાખશો- નહીતો થશે પૈસાની તંગી અને રહેશો બીમાર-જાણો અરીસા ને રાખવાની યોગ્ય દિશા વિશે
