News Continuous Bureau | Mumbai શાસ્ત્રો મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની એકાદશીને ‘વિજયા એકાદશી’ કહેવામાં આવે છે. બ્રહ્માજીએ નારદ મુનિને આ વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આ એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરનારી છે. ભગવાન શ્રી રામ જ્યારે સીતાજીની શોધમાં હતા અને સમુદ્રના કિનારે પહોંચ્યા, ત્યારે લંકા પર વિજય મેળવવા અને અફાટ સમુદ્ર પાર કરવા માટે તેમણે આ વ્રત… Continue reading Vijaya Ekadashi Vrat Katha: વિજયા એકાદશી વ્રત કથા: જ્યારે સમુદ્ર પાર કરવા ભગવાન શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, જાણો કેવી રીતે કળશ સ્થાપન દ્વારા મેળવ્યો વિજય
