News Continuous Bureau| Mumbai ઇલેક્શન કમિશને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આ બંને દળને પાર્ટીના નામ આપી દીધા છે. આ નામો નીચે …
eknath shinde
-
-
રાજ્ય
ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર(Maharashtra)માં અસલી અને નકલી શિવસેના(SHivsena)ને લઇને રાજકારણ ગરમાયું છે. દરમિયાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)બાદ હવે એકનાથ શિંદે(Eknath Shinde) જૂથે પણ …
-
News Continuous| Mumbai હવે જ્યારે શિવસેના પાર્ટીએ પોતાના માટે નવું પક્ષનું ચિન્હ લેવું ફરજિયાત બન્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ની …
-
રાજ્ય
સીએમ શિંદેએ વિપક્ષને આપ્યો વધુ એક ઝટકો- એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ્થાન સિલ્વર ઓક હુમલા કેસમાં સસ્પેન્ડ કરાયેલા 118 એસટી કર્મચારીઓને લઈને લીધો આ મોટો નિર્ણય
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર(Maharashtra)ના એસટી કર્મચારી(ST Employee)ઓ મર્જર અને પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. લગભગ છ મહિનાથી આ હડતાળ …
-
મુંબઈ
BKC ખાતે યોજાયેલી CM શિંદેની દશેરા રેલીના ખર્ચની તપાસ થશે- મુંબઈ હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તાએ દાખલ કરી અરજી-ઉઠાવ્યા આવા અનેક સવાલ
News Continuous Bureau | Mumbai શિવસેના(Shivsena)ની સ્થાપનાનાં 56 વર્ષમાં પહેલી વખત પક્ષની દશેરા રેલી(Dussehra rally) બે ફાડિયામાં વહેંચાઈ ગઈ છે. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે(Balasaheb …
-
રાજ્ય
શિવસેના અને શિંદે ગ્રુપની દશેરા રેલી – એક તરફ ઉદ્ધવ ઠાકરેનો નિષ્ઠાવાન શિવ સૈનિકો સાથે હોવાનો દાવો તો બીજી તરફ શિંદેની જબરજસ્ત તાકાત-દશેરા રેલીના રાઉન્ડમાં કોણ જીત્યું કોણ હાર્યું-જાણો પત્રકાર મયુર પરીખનું સંપૂર્ણ વિશ્લેષણ અહીં
News Continuous Bureau | Mumbai દશેરાની રેલીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ખરેખર કોણ જીત્યો તે જાણવાની ઉત્કંઠા સહુ કોઈને છે. …
-
રાજ્ય
ઉદ્ધવ ઠાકરે V/S સીએમ શિંદે- ધનુષ અને તીર પ્રતીક માટે આ તારીખ સુધીમાં દસ્તાવેજો જમા કરવા ચૂંટણી પંચનો આદેશ
News Continuous Bureau | Mumbai કેન્દ્રીય ચૂંટણી પંચ(Election commission) ટૂંક સમયમાં નક્કી કરશે કે ધનુષ અને તીરનું પ્રતીક કોને મળશે. શિવસેના(Shivsena)ના ચૂંટણી ચિન્હ ધનુષ …
-
મુંબઈ
દશેરાના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા હજાર વાર વિચારી લેજો- શિંદે અને ઠાકરેની દશેરા રેલીને કારણે અનેક રસ્તાઓ બંધ- ટ્રાફિક પોલીસ વિભાગે આ માહિતી આપી
News Continuous Bureau | Mumbai કોરોના મહામારી બાદ(Corona epidemic) આખરે મુંબઈમાં બે વર્ષ બાદ નવરાત્રીની (Ganeshotsav) ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અને …
-
રાજ્ય
લે બોલો- જેમને એકનિષ્ઠાનું પ્રમાણપત્ર આપ્યું તેઓ જ શિંદે ગ્રુપમાં પ્રવેશીને ઠાકરે ગ્રુપને આપ્યો મોટો ઝટકો
News Continuous Bureau | Mumbai શિવસેનામાં ભંગાણ પાડીને ભાજપ સાથે સરકાર રચનારા એકનાથ શિંદેનું પલડું દિવસેને દિવસે ભારે થઈ રહ્યું છે. શિવસેનાના 40 ધારાસભયોને …
-
મુંબઈ
ફરી એકવાર મહારાષ્ટ્ર નું રાજકારણ ગરમાયુ- દશેરાની સભાનું એકનાથ શિંદે ગ્રુપે રિલીઝ કર્યું ટીઝર-જુઓ વિડિયો
News Continuous Bureau | Mumbai શિવસેનામાં(Shiv Sena) ભંગાણ પડ્યા બાદ મહારાષ્ટ્રમાં(Maharashtra) હાલમાં શિંદે જૂથ અને ઠાકરે જૂથના(Shinde group and Thackeray group) દશેરા(Dussehra )મેળાવડાની જોરદાર …