Tag: Ekta Nagar Express

  • Train Schedule Change: રેલ યાત્રી માટે મહત્વપૂર્ણ સૂચના, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ અને એકતા નગર એક્સપ્રેસના સમયમાં ફેરફાર

    Train Schedule Change: રેલ યાત્રી માટે મહત્વપૂર્ણ સૂચના, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ અને એકતા નગર એક્સપ્રેસના સમયમાં ફેરફાર

    News Continuous Bureau | Mumbai

    Train Schedule Change: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 20953 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ અને ટ્રેન નં. 20919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-એકતા નગર એક્સપ્રેસ ના એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી પ્રસ્થાન ના દિવસ અને સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

    • ટ્રેન નંબર 20953 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ જે વર્તમાનમાં એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર શુક્રવારે 15.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 21.15 કલાકે અમદાવાદ પહોંચે છે, 20 એપ્રિલ 2025 થી, આ ટ્રેન એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર રવિવારે 22.40 કલાકે ઉપડશે અને મંગળવારે 03.20 કલાકે અમદાવાદ પહોંચશે.
    •  ટ્રેન નંબર 20919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-એકતા નગર એક્સપ્રેસ જે વર્તમાનમાં એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર રવિવારે 22.40 કલાકે ઉપડે છે અને મંગળવારે 02.40 કલાકે અમદાવાદ પહોંચે છે, 18 એપ્રિલ 2025 થી, આ ટ્રેન એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશનથી દર શુક્રવારે 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.40 કલાકે એકતા નગર પહોંચશે.

    Train Schedule Change:  મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવી.

    ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

  • Train schedule change: મુસાફરોને થશે હેરાનગતિ, રેલ પ્રશાસન દ્વારા કેટલીક ટ્રેન ઉપડવાના દિવસોમાં કરવામાં આવ્યો ફેરફાર, જાણો સમયપત્રક

    Train schedule change: મુસાફરોને થશે હેરાનગતિ, રેલ પ્રશાસન દ્વારા કેટલીક ટ્રેન ઉપડવાના દિવસોમાં કરવામાં આવ્યો ફેરફાર, જાણો સમયપત્રક

    News Continuous Bureau | Mumbai

    Train schedule change: રેલ પ્રશાસન દ્વારા ટ્રેન સંખ્યા 12918 હજરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ તથા ટ્રેન સંખ્યા 20946 હજરત નિઝામુદ્દીન-એકતાનગર એક્સપ્રેસ ને હજરત નિઝામુદ્દીન સ્ટેશન થી ઉપડવાના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે.

    • ટ્રેન નં. 12918 હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, જે વર્તમાનમાં હઝરત નિઝામુદ્દીન થી દર શનિવારે ઉપડે છે, તે ૧૫ એપ્રિલ, ૨૦૨૫ થી આ ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી દર મંગળવારે ઉપડશે.

    • ટ્રેન નં. 20946 હઝરત નિઝામુદ્દીન-એકતા નગર એક્સપ્રેસ, જે વર્તમાનમાં હઝરત નિઝામુદ્દીનથી દર મંગળવાર અને ગુરુવારે ઉપડે છે, તે 19 એપ્રિલ, 2025 થી આ ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી દર ગુરુવારે અને શનિવારે ઉપડશે.

    આ સમાચાર પણ વાંચો:  Godrej Enterprises: AMCA માટે સ્વદેશી ઉત્પાદન તરફ એક પગલું, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપે એરો ઈન્ડિયામાં ADA સાથે વ્યૂહાત્મક MoU પર હસ્તાક્ષર કર્યા

    આ ટ્રેન ના ઉપડવાના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય, માર્ગ વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

    ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed