News Continuous Bureau | Mumbai Sadhan Sahay Yojana Surat: આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આદિવાસી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થાય અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી શકે તેવા હેતુસર ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ( Gujarat Government ) દ્વારા શાકભાજી માટે… Continue reading Sadhan Sahay Yojana Surat: આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ, સુરતના આદિવાસી ખેડૂતોને આ યોજનાનો લાભ મળતા ખેતીમાં થઇ રાહત.
