ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 09 ઓક્ટોબર 2020 કોરોના કાળમાં ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો કેવી રીતે ઉજવવા તે અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જે મુજબ,શેરી ગરબાને પણ પરમિશન આપવામાં આવી નથી.. નોંધનીય છે કે તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક,… Continue reading તહેવારોને લઈને ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર.. નોરતામાં ગરબે ઘુમવાના ઓરતા અધૂરા રહ્યા..
