News Continuous Bureau | Mumbai Ram Mandir Leakage : દેવભૂમિ અયોધ્યામાં આશરે 500 વર્ષના સંઘર્ષ બાદ રામલલાનું મંદિર સુખદ પરિણામ તરીકે ઊભું છે. તેમના ભવ્ય મંદિરમાં ભગવાનના દર્શન કરવા લાખો ભક્તો અહીં આવી રહ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટનને 6 મહિના પણ નથી વીતયા. હજુ ગત 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે ચોમાસા પૂર્વેના… Continue reading Ram Mandir Leakage :ચિંતાજનક… પહેલા જ વરસાદમાં ‘રામ મંદિરના’ છતમાંથી ટપકવા લાગ્યું પાણી, મુખ્ય પૂજારીએ કર્યો મોટો ખુલાસો.. જુઓ વિડીયો
